બહુજ જુઝ માણસ ને ખબર હશે શમશાન મા મ્રુતદેહ બાળવા માટે અગ્નિ ( દોણી)ઘરેથી કોણ ઉપાડી શા માટે લઈ જવાય છે.? જાણો
આપડા પુર્વજો રૂષિ મુનીએ આપેલી આ પરમપરા આજે પણ આપડે અમલ કરીએ છીઈએ
વાત એમ છે કે જુના જમાનામા જ્યારે અગ્નિની સાક્ષીએ વરઘોડીયા ને સપ્તપદી બોલાવામા આવતી અને મંગળ ના ચાર ફેરા
1 ધર્મ નો
2 અર્થ નો
3 કામ નો
4 મોક્ષ નો
મોક્ષ મા સ્ત્રિ પોતા ના પતિ ને આગળ અને પોતે પાછળ ચાલે છે
જે અગ્નિ ની સાક્ષી એ ફેરા ફરાય છે તે અગ્નિ બુજાવા નોતા દેતા
તે જાન પરણી ને વિદાય થાય ત્યારે વર પક્ષવાળા તે અગ્નિ માટીના દોણામા ભરીને લયજાતા પછી પતરાના ચોરસા ફાનસ આવ્યા અને અત્યારે😀કોરો ધાકોડ દીવડો આવ્યો જ્યારે જાન પરણીને ઘરે પહોચે ત્યારે તે અગ્નિમા એકદ બે દેતવા જીવીત
રહેતા તે દેતવા ઉપર છાણા નો ઓબાળ ભરી પાછો અગ્નિ પ્રગટાવતા તે અગ્નિમા રસોય પકવી ને ખાતા પાછો અગ્નિ ચુલામા રાખથી ભંડારતા સવારે પાછો અગ્નિ જીવીત કરતા તેમ આ જીવન ચાલતુ જ્યારે માણસ મ્રુત્યુ પામે ત્યારે એજ અગ્નિ પાછો દોણા મા ભરી ને લયજવાય છે અને તે અગ્નિથી
અગ્નિ દાહ આપાય છે
મુત્યુ પછી ચાર વિસામા એજ છે
1 ઘરને આંગણે
2. ઝાપા બહાર
3 ત્રીજો વિસામો ગાયના ગોંદરે
4 ચોથો વિસામો શમશાન
ધર્મ અર્થ કામ મોક્ષ ના આ વિસામા છે
એજ ચાર પ્રદીક્ષણા છે પગથી પાછા વળવા ની એટલા માટે કે જીવ શિવમા ભળીગયો તે શિવ બની ગ્યો માટે શિવના ચરણ ન ઓંળગી શકાય 🙏🏼🙏🏼🙏🏼
જલ થલ અગન આકાશ ને પવન
આ પાચ તત્વ પોત પોતામા ભળી જાય છે તેને ભગવાન મા મલીન થયા કહેવાય છે હવે તેના દર્શન કરવા હોયતો શિવાલયે જવાનુ દીવાના દર્શને એટલામાટે જાય છે
આત્મા અમર છે જીવ મરતો નથી
જલ ધલ અગન આકાશ પવન
પોત પોતા મા ભળીજાય છે જ્યાથી તે આવ્યો હતો અર્થ
માણસ મરતો જ નથી ફરક એ છે
તમે જે રૂપમા જોયો હતો તે રૂપહવે નથી
ભગવાન સ્પેલીંગ
ભ
ગ
વા
ન
ભ ભુમિ
ગ ગગન
વ વાયુ
ન નીર
મતલબ પ્રકુતી એજ ભગવાન
જય હીંદ જય ભારત
(પ્રકૃતિ સાથે પ્રાકૃતિક ધાર્મિક કે કુદરતી વાતાવરણ મા થતી દૃશ્ય કે અદૃશ્ય,ચેતના રૂપી વિશેષ થતી અનુભૂતિ ,આત્મા નો આનંદ.કર્તવ્ય.પરંપરા રૂપી અનુભૂતિ એટલે ભગવાન..)