सो सो सलाम शहीद हुवे युवा जवानों को जो बरसो से चली आ रही सत्ता कि सियासती राजकीय चाल में फस के अपने जान गवाए। हमले के बाद झारखंड की सभा में मोदीजी ने सरकारी नोकरी ओर सरकारी सहाय के कही वादे किए थे ओर शहीदोंकी पेट भरके तारीफ किया था मगर आज तक नोकरी ओर सहाय शहीद परिवारों को मिली नहीं है। सत् सत् नमन वीर जवा शहीदों की। संपादक प्रदीप रावल
ki
ક્યાં સુધી આ ખુની જંગ ખેલાતો રહેશે,
કેટલાં પુત્રો આમ શહીદ થતાં રહેશે ?
ક્યાં સુધી કમજોર નેતા જોતા રહેશે,
કોણ બની આધાર જવાનો ને બચાવશે ?
ભરી હુંકાર કોણ આ આંતકવાદ મિટાવશે,
નામર્દ બની વાર કરતાં આંતકીઓને કોણ મારશે ?
ફરી સમય આવ્યો છે કોણ લાલ બાલ પાલ બનશે,
ફરી ક્રાંતિકારીઓ બની કોણ દેશને તારશે ?
ઝુકી જાય છે મસ્તક આવાં આંતકથી,
ફરી તિરંગાને શહીદ પર બિછાવો પડશે ?
હે!ભારતનાં સપૂતો હવે તો જાગવું પડશે,
સુતેલા વિરત્ત્વ ને ફરી જગાડવું પડશે.
આજે વેલેન્ટાઈન ડે ઉજવ્યો લાલ રક્તથી,
રોજ દુશ્મનોના રક્તથી ક્યારે ઉજવાશે ?
હે રામ ! ગાંધીજી બોલ્યાં હતાં અંતિમ સમયે,
હે સત્તા ! બોલે એવાં રાજકારણીઓને શહીદ કરવા પડશે.
-jd સ્મિત #પુલવામા એટેક@14/02/19
————————————–
* #આંતકવાદ નું ઝેર *
આંતકવાદ,હવે ક્યાં સુધી આવો અંતરનાદ ?
આજનો આંતકવાદી હુમલો દેશને પડકારરૂપ છે.નાના નાના લવીંગયા ફોડી આંતકવાદીઓ આપણ ને પડકાર ફેંકે છે કે હવે તમે એટમબૉમ્બ ક્યારે ફોડશો ?
થોભો અને રાહ જુવો એ રાજનીતિ કે વિદેશનીતિ હવે કામ લાગે એમ નથી.ગાંધીજીનાં આદર્શો સામે આપણાં દેશે અત્યાર સુધી લાખો જવાનો ને શહીદ કર્યા અને એની સામે ફક્ત આપણે સંયમીત હુમલાઓ કરી ફક્ત પોતાની આશ્વાસનરૂપે પીઠ થાબડયા કરી છે.
હવે સમય એવા જવાબ આપવાનો આવી ગયો છે કે આંતકવાદી કે આપણાં દુશ્મનો રમકડાંની બંદુક તાકવાની પણ હિંમત કરતાં પહેલાં સો વાર વિચાર કરે.હવે રાજકીય ઈચ્છાશક્તિ ને ઉજાગર કરી સૈન્ય ને મંજુરી આપવી પડશે કે હવે તમે તમારાં શહીદ થયેલાં ભાઈઓને શહીદીની કિંમત ચુકવાવનો મોકો આપીએ છીએ,તમારે દેશનું ઋણ હવે એ રીતે અદા કરવાનું છે કોઈ પણ પાછીપાની કર્યા વગર આંતકવાદ અને દુશ્મનોને એમનો બાપ કોણ છે ખબર પડે.
છોડો રાજનીતિ કરો લાલ રક્તસરીખી ધરતી,વહાવી દો ખુનની નદીઓ જ્યાં પાણી પણ લાલ થઈ જાય.
-*જયદીપ દવે ધરમપુર*