અહમ ની રાજનીતિ કોઈ ભાજપ થી શીખે.ગુજરાત માં છાસવારે ઘરમાં કે બહાર કોઈ પણ વ્યક્તિ ગુસ્સો આવે એટલે બોલે કે હમણાં ઝાડુ મોઢા ઉપર મારીશ..દિલ્હી ની પ્રજાએ મોદી શાહ ને ઝાડુ મોઢા ઉપર મારી ને બતાવ્યું કે આપ સાચે જ બાપ છે..યહી હે કર્મો કી સરકાર કા સિદ્ધાંત..
ભાજપ ના અપલક્ષણો..”વેશભૂષા.દેખાડા,ભાષા ઉપર ભાષણ માં કાબૂ બહાર.મોટા ભાગ ની સેવા સરકાર ખભે.વેપારી આલમ ને સેવા ના બહાને ચૂસી લેવા અને ના આપે તો સરકારી ટેક્ષ રૂપી લૂંટ,ધાક ધમકી આપી પ્રેશર રૂપી સરમુખત્યાર શાશન નો અહેસાસ કરાવો.જે દિલ્હી ના પરિણામો, ભાષણો માં ગોળી માટે.કેજરીવાલ આતંકી,શાહીન બગ ના રચૈતાં,ભારત પાકિસ્તાન જેવા અધકચરા નેતાઓના જીત માટેના હવાતિયાં મારતા લોકો નો બફાટ,સત્તા નો સંપૂર્ણ દૂર ઉપયોગ..દલા તરવાડી શાશન ઉપર થી જોઈ શકાય.મોદી,શાહ જાહેર મા સ્વીકારવું પડે કે કેજરીવાલ તેમને તમામ સત્તા ના જોર લગાવ્યું બાદ પણ ભારે પડ્યા અને લોકશાહી ની સાચો જીત કેમ મેળવી શકાય તે જીત ની હેટ્રીક થી કરી બતાવ્યું.ભજાઓનના નેતાઓ અને ભક્તો ના નક્કી ઝાડુ થી સાફ કરતા ની તસવીરો પણ વ્યંગ બની.સાચા અર્થ માં કેજરીવાલ જેવા સામાજિક સંપૂર્ણ પરિવાર જેવા શું શાશન આપતા વ્યક્તિ ને સાથે લઈ દિલ્હી સરકાર દિલ્હી ને મોડેલ સ્ટેટ બનાવી શકે કે જે ને પાંચ વર્ષ ના શાશન માં નફો બતાવી 24 કલાક વીજળી પાણી મફત અને ગ્રેજયુએટ સુધી સરકારી શિક્ષણ મફત લાગુ કરી બતાવ્યું.. આં સ્ટેમ્પ શાશન થી ગુજરાત ને બદનામ કરી અઢી લાખ કરોડ ના દેવા વાળી ગુજરાત સરકાર બનાવી નકલી ગુજરાત ને નકલી મોડેલ ચીતરી, બદનામ કરી આખા દેશ ના મોટા રાજ્યો રાજસ્થાન.એમ.પી.મહારાષ્ટ્ર.હિમાચલ બાદ હવે દિલ્હી ગુમાવ્યું અને હવે આવીજ બફાટ ની રાજનીતિ થી ભવિષ્ય મા બિહાર.બંગાળ અને ગુજરાત ગુમાવવાનો વારો આવે તો નવાઈ નહી..ગુજરાત ના મુખ્યમંત્રી દિલ્હી જઈ ને પ્રચાર માં સ્ટેજ ઉપર થી અમારી સાબરમતી નું શુદ્ધ પાણી જેવા અસત્ય શબ્દ બોલ્યા તે બદલ એક ગુજરાતી મીડિયા કરમી તરીકે દેશ વાસીઓ થી માફી માંગું છું…સાથે સાથે ગુજરાત ના સિલ્વર જયુબિલી થી કોંગ્રેસ માં રહી સતત 25 વર્ષ થી ભાજપ સામે રાજકીય દાવ પેચ થી હારતા ને દિલ્હી કોંગ્રેસ ના પ્રચાર માં મોકલી ત્યાં પણ 00 સીટ લાવ્યા ને કઈ ઉકાળી ના શક્યા તે બદલ પણ ક્ષમા..હવે દેશ ની કહેવાતી ભાજપ અને કોંગ્રેસ કે જેના મુખ્યાલય દિલ્હી મા છે અને 70 વિસ્તારો માં પોતાના કાર્યો .કર્મો નું પ્રભુત્વ જાળવી રાખવામાં નિષ્ફળ ગયા છે તેમને હજુ ભાવિ રાજકીય સમય માટે આત્મ ચિંતન.મનોમંથન કરી અહમ અને સત્તા ના જોર ઉપર ની રાજનીતિ બંધ કરી કેજરીવાલ થી શીખ લઈ વાસ્તવિક રાજનીતિ માં આવી પડશે નહિ તો ભાજપ પણ હવે કોંગ્રેસ ની જેમ 00 ના પરિણામ જોશે તેમાં કોઈ શંકા ને સ્થાન નથી. તંત્રી લેખ.પ્રદીપ રાવલ..ન્યુઝ ઓફ ગાંધીનગર દૈનિક..જન ફરિયાદ દેશ.વિદેશ સાપ્તાહિક તેમજ જન ફરિયાદ ન્યુઝ.કોમ..ગાંધીનગર