રૂપાણી ના સ્થાનિક વિસ્તાર રાજકોટ માં અધિકારીઓ રૂપાણી જી ના કહ્યાગરા નો દાખલો ૨૬ મી જાન્યુ વારી ના રોજ બન્યો હતો રાજકોટ ના કલેકટર પ્રજાસત્તાક ની ઉજવણી ના ભાગ રૂપે રાજકોટ ના ૮ પત્રકાર નેં ૫૦.૦૦૦ લેખે પોતાની સહી વાળા ચેક પ્રજાસત્તાક ની પ્રસિદ્ધિ મીડિયામાં કરવા માટે આપ્યા હતા..તેમને ખુલાસા માં કહ્યું હતું કે કાઈ ખોટું નથી થયું બધું પેમેન્ટ ચેક થી થયું છે.પરંતુ સરકારી કોઈપણ તિજોરી.એકાઉન્ટ શાખા ના ઓથોરાઇઝ વિના કોઈ ની સહિબથી કોઈ ચેક નીબકે રોકડી ચુકવણું ક્યારેય થતું નથી.મે મારા ૩૦ વરસ ના પત્રકારત્વ માં કોઈ કલેકટર ની સહી થી ચેક મળ્યો હોય તેવું કાઈ જોયું નથી..જેથી આ મીડિયા માં એક સનદી અધિકારી ના હાથે થયેલ ભરતાચાર જ કહેવાય..પ્રસિદ્ધિ માટે સરકાર ના માહિતી ખાતા દ્વારા જાહેરાત કે આમંત્રણ અપાય છે ..જે પ્રકરણ ને દબાવી નાખવામાં આવ્યું છે પણ હવે પછી રાજકોટ ના કોઈ સરકારી કે બિન સરકારી કાર્યક્રમ મા આવા કોઈ ચેક કલેકટર કે બીજા કોઈ અધિકારી આપશે કે કેમ તે. Akhbaribaalam માં ચર્ચાનો મુદ્દો છે અને સૌરાષ્ટ્ર મા અખબાર.midiyavraah જોઈ ને બેઠું છે કે આ વખતે કેટલા પૈસા પ્રસિદ્ધિ ના મળશે .. આનો ખુલાસો રૂપાણી કે ભાજપ પ્રદેશ કાર્યાલય કરશે કે કેમ?…જન ફરિયાદ…..સંપાદક