રૂપાણી જી તમે આં ભાષણ આપી રંડ્યા પછી ના ડહાપણ ને ગુજરાતી કહેવત પ્રમાણે ત્રાગું કરી રહ્યા છો,તમારા શાશન માં જ કેટલા ખાખી ના સસ્પેન્શન થઈ ઘેર બેસી રાજકીય દલાલો બની ગયા તેનો હિસાબ કરી ને તપાસ કરવો કે ભ્રષ્ટાચાર ના આં જ લોકો દલાલ છે અને માત્ર ગુનાઓ ઢાંકવા આપ સ્ટેમ્પ ડયુટી બજાવી રહ્યા છો.તેનાથી વિશેષ કાઈ નહિ…..સાબરમતી જેલ મા મોદીજી અને અમિત શાહ શાશન વખતે જે નકલી એન્કાઉન્ટર અને રાજકીય હરેન પંડ્યા હત્યાઓ અને નકલી કાંડો જે થાય હતા તેને છાવરવા તમારા આં બંને આકાઓ એ પણ રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા ઉચ્ચ અધિકારીઓ ને કરવા પૂરતો જેલવાસ કરાવ્યો હતો અને અંતે આજે તમામ પોલીસ અધિકારીઓ જેલ મા નિવૃત્ત થઈ (૭૫%} પગારે વગર નોકરીએ ઘર સાચવી પણ આજે ક્લીન ચીટ પામી ઘરે બેઠા છે.તો કેટલાક આજે પણ ઋણ ચૂકવવા ભગવા નેતાઓ ની પટાવાલા ની જેમ સરકાર માં મોઢું છુપાવી બંધ કેબિન માં બેઠા છે..તે વખતે પણ સાબરમતી જેલ મા ૪૪ મીટર સુરંગ ખોદાઈ હતી અને જેલના કેદીઓ ને મોબાઈલ તેમજ વ્યસન સેવા તો આપની ખાખી વર્ધી રૂપિયા ખાઈ ને વર્ષોથી પૂરી પાડવામાં આવે છે. અને મોટા ગજાના કેદીઓ માટે તો કહેવાય કે તેઓ નો માસિક ખર્ચ ચર થી પાંચ લાખ રૂપિયા અન્ય કેદીઓ ની સેવામાં વાપરતો હોય છે. જેથી સાબરમતી જેલ કે અન્ય જેલ માંથી કેદીઓ નું ભાગી જવું કે ગેર કાનૂની સવલતો પૂરી પડવું તે કાઈ કોઈ ના માટે નવા ન્યુઝ નથી….તેવી રીતે રૂપણીજી તમારા રાજ માં સર્વત્ર વિભાગો માં તમારા ભગવા ગોઠવેલ દલાલો દ્વારા જ ભ્રષ્ટાચાર થાય છે તે કન નવું નથી….અમારા અખબારી આલમ ની કમર તોડવા માહિતી ખાતાની જાહેરખબરો બંધ કરાવી ગુલામ ગોદી મીડિયાને તમે વહેચી મનમાની કરો છો તે પણ છનું નથી….ખેર અમારા જેવા મીડિયાના લોકો ને આવી તમારી કોઈ ગુસ્તાખી ની અસર ના થાય .કે.કે અમે તમારી અઢી લાખ કરોડ ના દેવા કરેલી સરકાર ના ટુકડા ઉપર અમારા અખબાર ચલાવતા નથી કે કોઈ તમારા ભગવા ના khisa ના કવર ઉપર પણ જીવતા નથી….આવી જિંદગી અને નકલી સાયબીઓ તમે. અને તમારા ભગવા સમાજ ને મુબારક…બાકી હિસાબ ઉપરવાળો ખાતે કરશે જેમ અમુક તમારા ભગવા આજે પણ ખાટલે બેસી કરેલા પાપો ના હિસાબ કરે છે.. દિલ્હી હવે દૂર નથી…થોભો અને રાહ જુવો….એક હિ આગ.” જન ફરિયાદ” ન્યુઝ ઓફ ગાંધીનગર દૈનિક….(૯૮૨૪૬૫૩૦૭૩)