*વાંચો લંપટ ટકલાઓનો સનસનાટી લેખ*
સહજાનંદ સ્વામી ઈ.સ.૧૮૮૨ માં શિક્ષાપત્રી નિર્માણ માં ક્યાંય પોતાને ભગવાન કહેવા કે અક્ષર.પુરષોત્તમ,ઘનશ્યામ આવા નામો ના સ્વામિનારાયણ ભગવાન ના નામ કરણ કરીને ભગવાન બનાવવા ને મહાદેવજી,બ્રહ્મ વિષ્ણુ મહેશ ની ઉપર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બનાવવાનું ક્યાંય ઉલ્લેખ કર્યો નથી. વચનામૃત માં પણ ક્યાંય આવો ઉલ્લેખ નથી જે આજકાલ બની બેઠેલા અભણ સાધુઓ કરી રહ્યા છે.
.
સ્વામીનારાયણ સંપ્રદાયનો ગહન અભ્યાસ કરનાર વિદ્વાન જે. એ. યાજ્ઞિક વ્યાપક સંશોધન પછી દર્શાવે છે કે સહજાનંદ સ્વામીના અંગત સચિવ તરીકે શુકજીની સાથે સાથે મુક્તાનંદજી, ગોપાળાનંદજી અને નિત્યાનંદજી – આ ચારે સાથે મળીને વચનામૃતને લિપિબદ્ધ કર્યા હતા. એટલે એટલું તો કહી શકાય કે વચનામૃત ભલે સહજાનંદ સ્વામીએ પોતે ન લખ્યા હોય પરંતુ તેઓ આ ભૂતલ પર બિરાજમાન હતા તે દરમિયાન જ લિપિબદ્ધ થયા હતા.
.
स्वामीनारायण संस्थाओं के गादीपति और उनके बनाए गए साधु संत ने हिंदू सनातन संस्कृति के पुराणों के श्लोक से छेड़छाड़ करके अपनी स्वामीनारायण धर्म की संस्कृति बनाकर सनातन धर्म के देवी देवताओं का अपमान करके देश विदेश व्यापी षड्यंत्र रचाया जिनका में खुलकर विरोध प्रदर्शित करता हु । हाल में UAE Abu Dhabi के मंदिर में कोई मूर्ति पूजा नही हे फिर।भी डायमंड कारोबारी का मार्केटिंग हब बनाने और काले धन का कारोबार अनुदान को इकट्ठा करने बहुत बड़ा षड्यंत्र रचाया गया हे जिनकी असर देश विदेश के स्वामीनारायण संप्रदाय शाशको में पड़ी हे और ये षड्यंत्र को। छुपाया जा रहा है और स्थानिक सत्ताओं की ऊपर राजनैतिक दबाव लाया जा रहा है। कही संत साधु अब सन्यासी नही रहे और अमरीका और दुबई में रहकर अपनी संस्थाओं का कारोबार संसारी होकर पारिवारिक जीवन बिता रहे हे ये साधु समाज के नाम धब्बा है। कही। संस्थाएं के गादीपति के परिवार के संसारी लोग परिवार में बैठे संस्था की संपत्ति का इन्वेस्टमेंट करके संपत्ति जमा करके बैठे हे। और विदेश में।लोगो को ले जाकर सेट करने के बिजनेस से जुड़े हुवे हे। कही।पेसो के घोटाले सामने आ रहे हे,कही घर बर्बाद नजर आ रहे हे। गुजरात के लोहाणा कामयूनिटी के कही बिल्डर ने गुजरात और गुजरात बहार अपना बिल्डर का कारोबार स्वामीनारायण संस्थानों के गादीपति को गुरु मानकर उनके कहने पर किया हे और करोड़ों की लॉन लेकर मंदिरों में अपने नाम अनुदान देकर अपना नामांकन लिखकर हरिभक्ति से जुड़े लोगो को बिल्डर की akim में दाखिल करके उनसे कारोबार किया ही जिनके वहा सरकारी आर्थिक संस्था की रेड भी पड़ चुकी ही और राजनैतिक दबाव से आजकल बाहर घूमते फिरते हे यह इतिहास भी सनातन धर्म के लोग और राजनैतिक पार्टी के लोग जानते है। तभी तो गुनहगार राजनेता भी आज मंत्री बनकर बैठे ही और पक्ष का पूरा संगठन भी चला रहा है। ये ऐसे लोगो के कारण सनातन धर्म का बहुत बड़ा नुकसान हो रहा है,क्योंकि राजनेताओं ने धर्म स्थानों को अपना राजकीय अड्डा बना दिया हे और हिंदू त्योहार में अपनी मनमानी करके अपनी पार्टी का प्रचार करके वोट बैंक की भीख मांगते नजर आते हे।
में ऐसे धर्म के पाखंडी राजनेता,साधु, संस्थाएं लोग का खुलकर विरोध करता हु चाहे मुझे कोईभी न्यायिक प्रक्रिया मेदेश विदेश क्यों जाना पड़े तो भी मेरी पूरी तैयारी हे। क्योंकि ये नाम। ठाम बिगेर के लोग ये षड्यंत्र चला रहे हे और कोईभी माई का लाल मेरी सामने आकर कोईभी खुलासा कर नहीं सकते।
प्रदीप रावल । गांधीनगर।गुजरात
*स्वामीनारायण सम्प्रदाय संक्षिप्त समीक्षा*एक बहुत बड़ा राष्ट्रीय,अंतर राष्ट्रीय षड्यंत्र । साजिश ।
अक्षरधाम पर्यटन स्थलों में अपने आप को भगवान् विष्णु का अवतार सिद्ध करके अपनी मूर्तियों की पूजा कराने वाला स्वामीनारायण उर्फ स्वामी सहजानन्द उर्फ नीलकंठवर्णी उर्फ घनश्याम पांडेय अपने शिष्यों को कहता था कि वही पूर्ण अवतार, प्रकट नारायण भगवान् है। लाखों लोग अन्धे होकर इसकी उपासना में लगे हुए हैं और पाखंड की एक नई और कुटिल धारा चल पड़ी है। इनलोगों ने दूसरा नाम उद्धव सम्प्रदाय भी रखा है।
इनके अनुयायी शास्त्रोक्त देवता, तीर्थ, व्रत, अनुष्ठान, वर्णाश्रम आदि को न मानकर अपनी मनमानी करते हैं। अब तो इनके अनुयायी श्रीकृष्णवल्लभाचार्य भी अपने नाम के आगे ‘प्रकट भगवान्’ शब्द लगाने लगे हैं। स्वयं को श्वेतायनव्यास बताते हैं। ये कहते हैं कि स्वामिनारायण घनश्याम पांडेय ही पुरुषोत्तम नारायण भगवान् है, इसके कई पुराणों एवं शास्त्र में दिए गए प्रमाण इस प्रकार है, जो इनलोगों को वेबसाइट, पुस्तकों एवं विकिपीडिया आदि में भी दिखाई पड़ते हैं :-
पाखण्डबहुलो लोके स्वामिनाम्ना हरि: स्वयम्।
पापपङ्कनिमग्नं तज्जगदुद्धारयिष्यति॥
(पद्मपुराण )
धर्मादेवात्तदामूर्तौ नरनारायणात्मना।
प्रवृत्तेऽपि कलौ ब्रह्मन् भूत्वाहं सामगो द्विजः॥
(वामन एवं स्कन्दपुराण)
दत्तात्रेयो कॄतयुगे त्रेतायां रघुनन्दनः।
द्वापरे वासुदेवश्च कलौ स्वामिवृषात्मजः॥
(ब्रह्माण्ड एवं ब्रह्मपुराण)
भूम्याकृतवतारोहं सर्वानेतान् जनानहम्।
प्रापयिष्यामि वैकुण्ठं सहजानन्दनामतः॥
(विष्वक्सेन संहिता )
स्वामिनारायणोस्माकमास्ते श्रीवेंकटाचले।
कदाचिद् हयमारुह्य हंस शुक्लं मनोजवम्॥
(स्कन्दपुराण)
महाधर्मात्मनो भूमौ नाम्ना पापविनाशक:।
हरिप्रसादविप्रस्य स्वामिनाम्ना हरिः स्वयम्॥
भविता तनयो विप्र सर्वावतारकारणम्॥
(विष्णुधर्मोत्तरपुराण)
ये कहते हैं कि इन शास्त्रवाक्यों से सिद्ध होता है कि घनश्याम पांडेय साक्षात् विष्णु भगवान् ही था। किन्तु आश्चर्य से ये सभी श्लोक प्रमाण हमें उपर्युक्त ग्रन्थों की किसी प्रति में कहीं नहीं मिले। हमें क्या, किसी भी ऐसे व्यक्ति को नहीं मिले जो उसके गिरोह का सदस्य न हो। इन्होंने मात्र अपने से श्लोक बनाकर किसी ग्रन्थ के नाम से जोड़कर प्रचार कर दिया है।
मूल सनातन के अन्तर्गत शंकराचार्य, रामानुजाचार्य आदि की मान्य परम्परा में रहते हुए शास्त्रगम्यता का प्रयास करना चाहिए। इन मिलावटी सिद्धान्त वाले लोगों से प्रयत्नपूर्वक बचना चाहिए। ये लोग रामपाल और राम रहीम से अधिक घातक हैं, क्योंकि अपनी पूजा करवाने को इन लोगों ने मूल ग्रन्थों की ही हत्या कर दी है और शास्त्रों के नाम उन लोगों को मूर्ख बनाने का कार्य करते हैं, जो शास्त्र के गूढ़ अध्ययन से दूर हैं। इनके लिए ही शाक्तानन्द तरङ्गिणी में स्वामी ब्रह्मानन्द कौलाचार्य, शिवजी के निम्न वचन को लिखते हैं :-
कलौ च भारते देवि निन्दका बहवो जनाः।
शिवनिन्दापराः केचिद्विष्णुनिन्दापराः परे॥
सर्वेषां देवतानाञ्च देवीनाञ्च तथैव च।
सततं कुर्वते निन्दां नात्र कुर्युर्विचारणाम्॥
हे देवि ! कलिकाल में भारत के अधिकतर लोग निंदापरायण होते हैं। कोई शिव निंदा में तत्पर है तो कोई विष्णु निंदा में। कोई कोई तो समस्त देवता एवं देवियों की ही सर्वदा निंदा में तत्पर हैं, इस विषय में कोई विचार नहीं करता।
जो वर्णाश्रम का विरोध करके सबको यज्ञोपवीत, संन्यास, गायत्री आदि दे रहे हैं ऐसे इन जैसे लोग एवं इस्कॉन जैसे छद्मावरण वालों के लिए कहते हैं,
आत्मानं वैष्णवं मत्वा अधमा भारते कलौ।
कर्णे कण्ठे तथा हस्ते हृदये नगनन्दिनि॥
विधृत्य तुलसीमालां तिलकं हरिमन्दिरम्।
गृह्णीयुर्हरिनामानि सुस्वराणि गृहे गृहे।
अन्नस्य सञ्चयं कुर्यु: पाखण्डा मानवाधमा:॥
तेषां पापं महेशानि वर्णितुं नैव शक्यते।
विहाय सन्ध्यां गायत्रीं हरेर्नाम स्मरेद्यदि॥
यान्यक्षराणि नाम्न्येव वसन्ति च शुचिष्मिते।
तावत्सङ्ख्यान्यनेकानि पापानि च पदे पदे॥
(महिषमर्दिनीतन्त्र)
कलियुग में भारत के अधम व्यक्ति स्वयं को वैष्णव मानकर कान, कण्ठ, हाथ तथा हृदय में तुलसीमाला, श्रीतिलक आदि चिह्न धारण करके घर घर मात्र उदरपूर्ति के लिए भगवान का नाम गाते हुए घूमेंगे। हे महेशानि ! मैं उन लोगों के पापों का वर्णन करने में समर्थ नहीं हूँ। सन्ध्या तथा गायत्री का (अवहेलना पूर्वक) परित्याग करके जो कोई हरिनाम का स्मरण करता है, उस नाम में जितने अक्षर होते हैं उतने जन्मों तक उसे उतनी संख्या तक बहुत पाप भोगना पड़ता है।
जो रक्षात्मक शासन करे, वह शास्त्र है। शासन शोषण या स्वार्थ का आधार न हो एवं रक्षा के क्रियान्वयन हेतु कर्तव्यविमुखता अथवा कार्पण्यदोष का अवलंबन न लेना पड़े, इन दोनों के मध्य संतुलन स्थापित करते हुए जो आचार का मार्ग प्रशस्त करे, वह शास्त्र है।
अंग्रेजों और मुगलों से घनश्याम पांडेय के बहुत अच्छे संबंध थे और बहुत सी सुविधा मिली हुई थी। किन्तु वह भूल गया कि,
जीवो रहस्येव विधाय पापं न निष्कृतिं प्रैति हि विश्वमूर्ते:।
सदात्मरूपोऽन्तरतो हि शश्वत् पापञ्च पश्यत्यथ पुण्यकृत्यम्॥
यदि मनुष्य छिपकर भी पाप कर ले तो विश्वमूर्ति ईश्वर से निष्कृति प्राप्त नहीं करता है क्योंकि वह आत्मरूप अंतःकरण में स्थित होकर निरन्तर पाप और पुण्यों को देखता है।
(सनत्कुमार उपपुराण, प्रथम अध्याय, श्लोक – ०३)
शास्त्र वेदादि के समान पूर्ण अपौरुषेय हो, तन्त्र एवं पुराणों की भांति सूत्ररूप में अपौरुषेय तथा ऋषिवृन्द के द्वारा विस्तारित हो, अथवा स्मृति, दर्शन एवं इतिहास ग्रन्थों के समान महामनीषियों के द्वारा प्रणीत हो, अथवा अभिनव एवं भवितव्य सन्त एवं आचार्यों के द्वारा काव्य, भाष्य तथा कारिकाग्रन्थों के माध्यम से पुनरुद्भासित हो, यदि वह रक्षात्मक शासन करने में समर्थ तथा मान्य है तो मेरे मत में उसकी शास्त्र-संज्ञा है।
आधिभौतिक, आधिदैविक एवं आध्यात्मिक धरातल पर जो सिद्धान्त सार्वकालिक हों, अपरिवर्तनीय हों, श्रुतिसम्मत हों एवं चातुर्वर्ण्य तथा चतुराश्रम वर्ग को चतुर्विध पुरुषार्थ की सिद्धि कराने में समर्थ हों, जिनका समर्थन एवं परस्पर संगत प्रमाण अन्य ग्रन्थों में तथा आचार्यों के आचरण में भी दिखता हो, वे सिद्धान्त शास्त्रोक्त हैं, ऐसा समझना चाहिए।
अर्थ एवं प्रसङ्ग से युक्त भाव ही मान्य होता है। जैसे सुरालय का अर्थ मदिरालय, मंदिर और स्वर्ग तीनों होता है, किन्तु प्रसङ्ग के विरुद्ध अर्थ लेने से अनर्थ होगा। शास्त्र के अनुसार भाव होने से ही कल्याण है। भाव तीनों गुणों के प्रभाव, स्थिति, उद्देश्य और योग्यता के आधार पर निर्भर करते हैं, जबकि शास्त्र इनसे परे और कूटस्थ हैं। सनातन परम्परा में मतदान से निर्णय नहीं लिया जाता, शास्त्रगम्यता से लिया जाता है।
आधुनिक समाज में धर्मशास्त्रों के मूल ज्ञान से लगभग सभी लोग वंचित ही हैं। अतएव मंचस्थ धर्मप्रवक्ताओं का वाक्पटु और वाग्विलासी होना पर्याप्त नहीं, उनमें शास्त्रगम्यता और यथार्थवादिता भी होनी चाहिए। भावबल से भी देखें तो अर्थबल से अविरुद्ध अर्थ ही मान्य होता है, विरुद्ध अर्थ भावविकृति को धारण करने से अमान्य एवं भ्रामक होता है।
बहुत दुर्भाग्य की बात है कि इन लोगों ने स्वामीनारायण का भाष्य, दर्शन आदि सब बना रखा है जो सरकार पाठ्यक्रम में चला भी रही है। काशी विद्वत् परिषत् ने मान्यता भी दे रखी है। वैसे परिषत् ने मान्यता तो श्रीरामभद्राचार्य जैसे अशास्त्रज्ञ प्रक्षिप्तवादियों को भी दे रखी है। ऐसे देवनिन्दक, शास्त्रनिन्दक छद्म पाखण्डी सम्प्रदाय लोक और परलोक दोनों का नाश करते हैं।
***********************************
स्वामीनारायण कही संस्थानों के गदीपतियो द्वारा अपनी स्वामीनारायण संस्कृति को बचाए रखने कही तरह तरह के नुस्खे बनाकर अपनी अपनी संस्थाओं का फैलाव किया और देश विदेशों में अलग-अलग जाति समुदाय के लोगों के ट्रस्ट बनाकर स्वामी नारायण संस्थान संस्कृति की मनगढ़ंत बातें और उनके शास्त्रों की छपी हुई पुस्तिकाओं हर कोई घरों में बाटकर सनातन धर्म का बेहद नुकसान किया।
लोगो को आधुनिक जीवन शैली की लालच देकर स्वामीनारयान संस्थानों में खानपान आरोग्य सुविधा समाज कल्याण की बातें करके सत्संग बनाकर सबको इकट्ठा करके अपनी ही संस्कृति का प्रचार प्रसार कर के स्थानिक सरकारों की पास से कहीं नए तरह-तरह के प्रोजेक्ट बनवाकर सरकारी ग्रांट और व्यवसायिक लोगों का अनुदान लेकर यह संस्थाओं ने अपना फैलाव देश और दुनिया में आज इतना बढ़ा दिया है कि आज की युवा पीढ़ी इनकी पीछे पागल हो गई हे और सच्ची सनातनी संस्कृति भूल गई हे और इनके मां बाप भी आज ऐसी जीवन शैली देखकर तंग आ गए हे। सरकारी निवृत और नोकरी करते उच्च अधिकारियों को मंदर में बुलाकर लालच देकर उनको मंदिर ट्रस्ट कमिटी में सामिल करके उनकी पास सरकारी प्रोजेक्ट सब्सिडी और अनुदान का काम लिया जाता है। डॉक्टर वकील चार्टर्ड एकाउंटेंट को।भी बुलाकर इनकी पास सेवा के नाम।प्रोजेक्ट चलाया जाता है और लोगो से अनुदान लेकर संस्थाएं चलाई जाती है।
पूरी देश और दुनिया के अंदर गुजरात का और समग्र भारत का पटेल याने पाटीदार,कुर्मी समाज स्वामीनारायण संस्थानों के कंधे के ऊपर लाखों करोड़ों रुपए का देश विदेश में पैसों की हेरफेर हवाले से और कहीं स्वामीनारायण संस्थान की योजनाओं के अनुदान के बहाने आज जो भी कर रहा है वह सरकारी सब कुछ जानती है फिर भी सिर्फ राजनीतिक वोट बैंक की भीख की खातिर ऐसी सनातनी धर्म की नुकसानी को रोक नहीं सकते। इनकी वजह से १२% वोट बैंक वाला समाज।कही सालो।से गुजरात की सत्ता में छाया हुवा ही और अपनी मनमानी दिल्ली बैठे अपने शाशको से करवाते हे। उन्होंने भी अपना समाज का करोड़ों का कारोबार धार्मिक स्थानों में बढ़ा दिया हे और स्वामीनारायण संस्थानों से भी मिलिजुली रखकर सरकारी सहाय लेते रहते हे।
स्वामी नारायण संस्थान के गुजरात और अब तो सारे भारत में हिंदुत्व के बहाने पर आई हुई भाजपा सरकार के कंधों के ऊपर बैठकर कहीं राज्यों में नए-नए अलग-अलग जाति को लेकर ट्रस्ट बनाकर सरकारी जमीन अनुदान में लेकर वहां मंदिरे आरोग्य की संस्थाएं गुरुकुल पाठशाला और अपनी स्वामीनारायण संस्कृति बचाए रखने की प्रदर्शनी का बहुत बड़ा कारोबार कर के बैठे हैं और राजनेताओं और उनके परिवार भी ऐसी संस्थाओं में पूरी तरह से शामिल है।
स्वामीनारायण गुजरात और भारत की अलग-अलग सभी संस्थाओं में विभिन्न प्रकार से उतरती हुई अनपढ़ लोगों की जातियों में से युवाओं को पकड़कर साधु बना कर अपने संस्थानों में अपने बलबूते पर नचवा कर संस्थान की संस्कृति का प्रचार प्रसार किया जा रहा है। यह प्रवृत्ति बेरोकटोक सभी स्वामीनारायण संस्थानों में आजकल चलती है और यही साधु-संत गांव में जाकर अपने हरि भक्तों के वहां जाकर स्वामीनारायण संस्कृति का झूठा प्रचार और प्रसार करके सनातन धर्म के हिंदू देवी देवताओं धर्म पुराण ग्रंथों की उपेक्षा करते नजर आते हैं।
स्वामीनारायण संस्थाओं का सबसे बड़ा षड्यंत्र यह है कि यह सभी संस्था है नाम स्वामीनारायण है लेकिन अलग-अलग तरह के नाम देकर भारत में यह लोग विभिन्न वार्डों में बांटे गए हैं और विदेश में इन्होंने एक आई एस एस ओ नाम की ऐसी संस्था बनाई है जिन संस्था के अंदर गुजरात और भारत के सभी स्वामीनारायण संस्था के गादीपति ओं का एक झूठ उनकी कमेटी में बन गया है जिनके जरिए आई एस एस ओ के स्पॉन्सरशिप के ऊपर यह लोग जिनको भी चाहते हैं उनको देश विदेशों में वहां की सरकारों में वीजा लगवा कर ले जा सकते हैं और कहीं राजनेताओं और उनके परिवारों और भारत के उद्योगपतियों के परिवारों को भी ऐसे ही इस संस्था के जरिए देश विदेश में ले जाकर अपने निजी स्वामीनारायण संस्कृत के स्वार्थ के कारण इन्होंने सेट किया हुआ है और देश विदेश की सरकारों में यह संस्था ने भी अपना नामांकन करके झूठी संस्कृति का प्रचार का दिखावा किया है। ऐसे हवालो से कही लोगो को इस संस्थाओं ने विदेशो।में।सेट किया हे और करोड़ों की विदेशो में।संपत्ति भी बनाई।हुई। है।
आजकल भारत में हिंदू शासन को बढ़ावा देने के बहाने राजनैतिक पार्टी हिंदुओं के सबसे अधिक वोट बैंक की लालच में कोई भी धर्म की संस्थाओं को जो चाहिए वह सहकार सरकार की ओर से देने के लिए रेड कारपेट बिछाकर राजनेताओं सुविधा देने के।लिए तैयार बैठ गए हैं।
देवाधिदेव महादेव,सृष्टि सर्जनहार महादेव जीव उत्पत्ति और सनातन धर्मा के स्थापित मठ और बारह ज्योतिर्लिंग ५१ शक्ति पीठ और हिंदू देवी देवताओं का हजारों साल से स्थापित मंदर और गुरुकुल,संस्कृत विद्यापीठ और सनातन धर्म के सन्यास आश्रम होने पर भी शशक सरकार अपनी वोट बैंक की भीख की खातिर सनातन।धर्म।को बचा नही सकते,
हिंदू संस्कृति के पुराणों, वेदउपनिषद,शास्त्र,ग्रंथ,गीता,रामायण,महाभारत,ब्रह्म संस्कृति के धर्म शास्त्र से छेड़छाड़ करते ये दोसो तिन सो साल के स्वामीनारायण धर्म के बन बैठे साधु अपनी स्वामीनारायण संस्कृति नई बनाकर सनातन धर्म को मिटाने को कोशिश कर रहे हे और अपने बनाए गए साधु संतो के जरिए अपनी जूठी बनाई स्वामीनारायण संस्कृति का देश विदेशों में फेलावा करके हिंदू समाज को नुक्सान कर रहे हे।
शासक सरकारी राजनेताओं में भी भारत देश के बंधारण को छेड़छाड़ करके ऐसी स्वामीनारायण जैसे संस्थानों को सरकारी मदद और राहत कैसे दी जाए ऐसे नए कानून बनाकर भी भारतीय हिंदू सनातन धर्म की संस्कृति को बहुत बड़ा नुकसान पहुंचाया है अब पूरे भारत देश और देश विदेश में रहे शिव पंथी लोग और ब्रह्म संगठन ने ही सनातनी संस्कृति को बचा सकते हैं और सनातन धर्म की संस्था है साधु संत सनातन आश्रम के मुखिया पीठाधीश्वर और सनातन धर्म के प्रचारक कथाकार कर्मकांडी ब्राह्मण ही सनातन धर्म को बचा सकते हैं।
देवाधिदेव महादेव के।ज्योतिर्लिंग को।भी राजनेताओं n नही छोड़ा और उनके ट्रस्ट में।दाखिल।होकर राजकीय अखाड़ा बना दिया है।
स्वामीनारायण संस्थान के साधु संतों ने जिस तरह सनातन धर्म के पुराणों के श्लोकों को तोड़ मोड कर अपने स्वामीनारायण महाराज अक्षर, पुरषोत्तम,घनश्याम जैसे मंघाड़त नामांकन करके देवा दी देव महादेव हिंदू देवी देवताओं से भी अधिक ऊपर उनके नाम ले जाने की अपनी जूठी धर्म संस्कृति बनाकर लोगों को झूठा प्रचार करके बहुत बड़ा धर्म का अपमान करके विश्व का सबसे बड़ा धर्म।का षड्यंत्र देश विदेशों में फैलाने की कोशिश की है यह कोशिश को अब हिंदू सनातनी धर्म के संगठक लोग एकजुट होकर उनका सामना करके उनका ये षड्यंत्र का पर्दाफाश करेंगे।
साल में एक दो बार स्वामीनारायण संस्था के कहीं बनावटी साधु जो अनपढ़ है गांव में से उठाकर ले आए हैं और छोटी मोटी चीज सिखा कर उनको साधु वेश में बिठाकर सत्संग करवाके उनकी अनपढ़ भाषा की अंदर उनकी जुबान से हिंदू देवी देवताओं का जो भी अपमान कर रहे हैं ऐसी वारदातें होती रहती है फिर भी शासक सरकार कोई भी राजनेता या कोई भी स्वामीनारायण के मिले-जुले पाटीदार समाज के लोग आगे आकर हिंदू सनातन धर्म की रक्षा करने के लिए तैयार नहीं है। और हिंदू देवी देवता और ब्रह्म सामाजिक जो।भी संगठन।ही वो शासक।सरकार से कही मिले जुले हे। इसलिए खुला।विरोध कार्नेसे ये लोग डरते हे।
हिन्दू सनातन धर्मा से जुड़ी हुई संस्थाएं और शिव पंथी बीन राजकीय ब्रह्म संगठनों के लोग और जो भी हिंदू देवी देवताओं की हजारों साल पुरानी संस्कृति में मानते हैं वह लोग आगे आकर अपने सनातन धर्म को बचाने के लिए हमारा सहयोग करें आपके पास ऐसी झूठी स्वामीनारायण संस्था ने बनाई हुई कोई भी शास्त्र संस्कृति की छपी हुई किताबें है जो हमारे ध्यान पर लाए हम ऐसे विषय में कानूनी प्रक्रिया में से किस तरह आगे जा सकता है उनका अभी अभ्यास करके आगे बढ़ने वाले हैं आप सभी सनातनी धर्म रक्षक हमारा साथ और सहकार देंगे ऐसा मुझे विश्वास हे।।महादेव हर।
प्रदीप रावल (संपादक) जन फरियाद साप्ताहिक(१९९६) न्यूज़ ऑफ गांधीनगर दैनिक समाचार पत्र (२०१४)
राष्ट्रीय, आंतर राष्ट्रीय शिव पंथी हिंदू ब्रह्म समाज मिडिया सेवक।
गांधीनगर,गुजरात
मोबाइल (00919824653073)
Email : prdpraval42@gmail.com
prdpraval@yahoo.co.uk
www.janfariyadnews.com
**********************************
सनातन धर्म के प्रचारक सुनील भट्ट के अनुभव और पारिवारिक स्वामीनारायण संस्था के भोग बने हुवे अपने अनुभव हमारे से शेर करके हमे एक अपना सुझाव दे रहे हे जो यहां नीचे विस्तारण से बताया गया हे
Aavi complai karo pgportal.gov.in par directly to Finance dept, Election Commission ane Vigilance dept ne
Raid padavo
આદરણીય પ્રદીપભાઈ રાવલ સાહેબ,
એવું જાણવા મળ્યું છે કે ડેરા સચ્ચા સૌદા જેવો જ એક સંપ્રદાય મિશનરી કરતાં પણ વધુ ખતરનાક રીતે સનાતન ધર્મ પર હુમલો કરવાનો નર્સિસ્ટિક ઈરાદો ધરાવે છે.
1. આ સાધુ દાવો કરે છે કે તેઓ શિક્ષિત છે, તેમની અટક ક્યારેય જાહેર કરતા નથી અને તેમના સંપ્રદાયને અનુસરતા ન હોય તેવા લોકોને નિશાન બનાવે છે.
2. ક્યારેય શિક્ષા પાટીરને અનુસરશો નહીં અને હોટેલ્સ અને રેસ્ટોરન્ટ બનાવવાનો આનંદ માણો અને મંદિર હોવાનો દાવો કરો
3. આ સાધુ સરકારી પ્રોજેક્ટ્સ હાથ ધરે છે અને તેમના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે અમલદારો દ્વારા આ સંપ્રદાયનો ઉપયોગ કરવા પાછળના એજન્ડા પર પ્રશ્ન કર્યા વિના સરકારી અનુદાનનો ઉપયોગ કરે છે.
4. તેઓ ધાર્મિક પ્રવૃત્તિઓ સિવાય તમામ બાબતો કરે છે જેના માટે તેઓ સરકાર પાસેથી જમીનનો દાવો કરે છે
5. તે સિવાય તેઓ ગામમાં તિરાડ ઉભી કરે છે, જ્યારે ગ્રામજનોમાં પહેલેથી જ પંચદેવ મંદિર રાખવાની પ્રથા છે અને ગામડાના વાતાવરણનું રાજકીયકરણ થાય છે.
6. તેઓ ચેરિટી કમિશનરમાં તેમના એનજીઓ રજિસ્ટર દ્વારા બિનનિવાસી ભારતીયો માટે હવાલા અથવા મની લોન્ડરિંગ પ્રવૃત્તિ કરે છે
7. તેઓ રાજકારણીઓને બોલાવે છે અને રાજકીય પક્ષો તેમના સંપ્રદાયના અનુયાયીઓને સંબોધવા માટે તેમના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરે છે, જે આદર્શ આચાર સંહિતા સાથે સુસંગત નથી.
8. તે સિવાય, તેઓ સરકારી નોકરોને ખાસ પાસ આપે છે, જે ભ્રષ્ટાચારનો એક પરોક્ષ માર્ગ છે, જેથી તેમની ફાઇલ ક્યારેય કોઈ સરકારી પ્રોજેક્ટ પર અટકી ન જાય અને તેઓ તેને તેમની પોતાની યુ લાઇન તરીકે વ્યાખ્યાયિત કરે છે.
9. સનાતન ધર્મની શૂન્ય જાણકારી વિના મસલ પાવર મેળવવા માટે તેઓએ મોડી રાત્રે સભા બનાવીને સોસાયટીના સભ્યને વિભાજિત કરવાનું શરૂ કર્યું છે અને સિટી એરિયામાં પણ સોસાયટીમાં પાડોશીને ખલેલ પહોંચાડવાનું શરૂ કર્યું છે.
અમે સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ (તેઓ સમગ્ર રાષ્ટ્ર અને વિશ્વમાં જ્યાં પણ હોય ત્યાં) પર દરોડા પાડવા વિનંતી કરીએ છીએ જેઓ આ પ્રકારની પાવર ક્લિન્ચિંગ રમતમાં સામેલ છે
**†********************************
સ્વામીનારાયણ સંપ્રદાય ધર્મ થવાના શમણે…!!!
શું એક રજકણ સૂરજ બની શકે ખરી…???
.
છેલ્લા પાંચેક વર્ષથી સ્વામીનારાયણ સંપ્રદાયના જુદા જુદા જૂથો વચ્ચે સનાતન હિન્દુ ધર્મને નીચો બતાવવાની કોશિશો થઈ રહી છે જે નિંદનીય છે. કારણ કે બ્રહ્મા-વિષ્ણુ-મહેશની ત્રિપુટીથી હિંદુ ધર્મ વિકસિત થયો છે. બ્રહ્મા (સર્જક), વિષ્ણુ (નિર્વાહક) અને મહેશ (સંહારક) – સૌએ પોતપોતાની આગવી ભૂમિકા ભજવી છે અને ભજવી રહ્યા છે. હિંદુ ધર્મ અને હિંદુ સંસ્કૃતિ એક વટવૃક્ષની જેમ ફેલાઈ રહી છે. હિંદુ ધર્મ અને સંસ્કૃતિ ઉપર ગમે તેવા આક્રમણો થવા છતાં ધર્મ અને સંસ્કૃતિ ટકી તો રહી જ છે અને સાથે સાથે વડવાઈઓ વધતી રહીને વટવૃક્ષને વધુને વધુ વિરાટ બનાવતી રહી છે. આ વટવૃક્ષમાંથી દિન-પ્રતિદિન નવી નવી ડાળીઓ ફૂટી રહી છે. હજારો શાખાઓ, ડાળીઓ અને પર્ણો ઉપર હજારો પંખીઓ આવાસ કરીને આનંદમય કોલાહલ કરતા રહેતા હોય છે. આ બધા જ અંતે તો એકબીજા સાથે કોઈક ને કોઈક રીતે જોડાયેલા જ હોય છે.
.
આજે જ્યારે આપણો દેશ અને હિંદુ ધર્મ અત્યારે ખૂબ જ કટોકટીભર્યા સમયમાંથી પસાર થઈ રહ્યો છે તથા ચારેબાજુથી હોંકારા-પડકારા થઈ રહ્યા છે તેવા કપરા સંજોગોમાં હિંદુ ધર્મરૂપી વટવૃક્ષ ઉપર પ્રહાર એટલે એ સમગ્ર દેશમાં સૌહાર્દ ઉપર પ્રહાર છે એમ કેમ કોઈ સમજતું નથી? અત્યારે દેશને સૌહાર્દની ખૂબ જ જરૂર છે. સૌહાર્દ તોડવાનો કોઈપણ પ્રયાસ ન થવો જોઈએ.
.
હિંદુ ધર્મના સાચા અનુયાયીઓ જાહેરમાં એવા નિવેદન ન જ કરે કે જેના કારણે સમગ્ર ધર્મને અને તેને કારણે ભારત દેશને નુકશાન થાય. સાંપ્રદાયિક કટ્ટરવાદી પુરસ્કર્તાઓ દ્વારા કરવામાં આવી રહેલા કડવાશપૂર્ણ અને દ્વેષપૂર્ણ ઉચ્ચારણો સરવાળે હિંદુ ધર્મને અને ભારત દેશને ન ધારેલું નુકશાન કરી શકે છે. હિંદુ ધર્મના વટવૃક્ષની છાંયમાં જે સંપ્રદાયો ફૂલીફાલી રહ્યા છે તેમને જેની છાંય મળી રહી છે તેના મૂળને હચમચાવવાની કોશિશ ન કરવી જોઈએ.
.
સ્વામીનારાયણ સંપ્રદાય હકીકતમાં તો સનાતન હિન્દુ ધર્મના ઘણા સ્તંભોમાંનો એક સ્તંભ છે પરંતુ છેલ્લા બે દશકથી ધીમે ધીમે પોતાના પગ એ રીતે ફેલાવી રહ્યા છે કે એ સનાતન હિન્દુ ધર્મને તો નુકશાન પહોંચાડી રહ્યા છે પરંતુ સાથે સાથે પોતાના સંપ્રદાયની ગરિમાને પણ ઘટાડી રહ્યા છે. સ્વામીનારાયણ સંપ્રદાય પોતે જ એક અલગ ધર્મ હોય એ રીતે પ્રયાણ કરી રહ્યો હોય એવું ક્ષિતિજ પર સ્પષ્ટ રીતે દ્રશ્યમાન થઈ રહ્યું છે. જો આ હકીકત બનવા જઈ રહી હોય તો તે સનાતન હિન્દુ ધર્મ માટે વજ્રાઘાત સમાન હશે.
.
જે સંપ્રદાય એના મૂળ ગ્રંથો અને મૂળ સિદ્ધાંતોથી દૂર થતાં જાય તે સંપ્રદાય વિવાદમાં આવે જ આવે. સ્વામીનારાયણ સંપ્રદાય સાથે આવું જ થઈ રહ્યું છે. સ્વામીનારાયણ સંપ્રદાયના બે મૂળભૂત ગ્રંથ ગણી શકાય. (૦૧) સહજાનંદ સ્વામી દ્વારા લિખિત “શિક્ષાપત્રી” અને (૦૨) મૌખિક રીતે આપેલા ઉપદેશોનો સંકલિત ગ્રંથ “વચનામૃત”. સહજાનંદ સ્વામીએ પોતાના સંપ્રદાયના સિદ્ધાંતો અને સાધના અંગે વિસ્તૃત રીતે શિક્ષાપત્રીમાં દર્શાવ્યું છે એટલે આમ તો આ સંપ્રદાય માટે શિક્ષાપત્રી બીજરૂપ ગ્રંથ ગણી શકાય. કારણ કે શિક્ષાપત્રી સહજાનંદ સ્વામીએ પોતે વિ. સં. ૧૮૮૨માં લખી હતી.
.
સ્વામીનારાયણ સંપ્રદાયનો ગહન અભ્યાસ કરનાર વિદ્વાન જે. એ. યાજ્ઞિક વ્યાપક સંશોધન પછી દર્શાવે છે કે સહજાનંદ સ્વામીના અંગત સચિવ તરીકે શુકજીની સાથે સાથે મુક્તાનંદજી, ગોપાળાનંદજી અને નિત્યાનંદજી – આ ચારે સાથે મળીને વચનામૃતને લિપિબદ્ધ કર્યા હતા. એટલે એટલું તો કહી શકાય કે વચનામૃત ભલે સહજાનંદ સ્વામીએ પોતે ન લખ્યા હોય પરંતુ તેઓ આ ભૂતલ પર બિરાજમાન હતા તે દરમિયાન જ લિપિબદ્ધ થયા હતા.
.
વચનામૃત ગ્રંથનો સંસ્કૃત અનુવાદ સૌથી પ્રથમ ગિરિજાશંકર શાસ્ત્રીજી દ્વારા વિ. સં. ૧૯૯૬માં એટલે કે આજથી લગભગ ૮૨ વર્ષ પહેલાં અમદાવાદ મુકામે પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ આવૃત્તિમાં વચનામૃતની સંખ્યા ૨૭૩ હતી અને આ તમામ વચનામૃતોનું સંકલન મુક્તાનંદજી, ગોપાળાનંદજી, બ્રહ્માનંદજી, નિત્યાનંદજી અને શુકજી દ્વારા કરવામાં આવ્યું હતું એવું દર્શાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારતીય વિદ્યા ભવન્સ – મુંબઈ દ્વારા વિ. સં. ૨૦૩૬માં પ્રસિદ્ધ થયેલ રામવલ્લભ શાસ્ત્રીજી દ્વારા હિન્દીમાં અનુવાદિત વચનામૃતમાં કુલ વચનામૃતની સંખ્યા ૨૬૨ હતી. આ પુસ્તકમાં તમામ વચનામૃતોનું સંકલન મુક્તાનંદજી, ગોપાળાનંદજી, નિત્યાનંદજી અને શુકજી દ્વારા કરવામાં આવ્યું હતું એમ દર્શાવવામાં આવ્યું છે. હિન્દી આવૃત્તિમાં બ્રહ્માનંદજીનું સંકલનકાર તરીકે નામ નિર્દેશિત થયું નથી.
.
આટલી પૂર્વ ભૂમિકા પછી આપણે હવે શિક્ષાપત્રી શું કહે છે એ જોઈએ એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના અત્યારના સંતો દ્વારા બ્રહ્મા (સર્જક), વિષ્ણુ (નિર્વાહક) અને મહેશ (સંહારક) અને ભગવાન કૃષ્ણ અને ભગવાન શિવ અંગે જે ઉચ્ચારો કરવામાં આવ્યા છે એ કેટલે અંશે વ્યાજબી છે એ સ્પષ્ટ થઈ જશે. શિક્ષાપત્રીમાં કહે છે:
.
वेदाश्च व्याससूत्राणि श्रीमद्भागवताभिधम् ।
पुराणं भारते तु श्रीविष्णोर्नामसहस्रकम् ।।९३।।
तथा श्रीभगवद्गीता नीतिश्च विदुरोदिता ।
श्रीवासुदेवमाहात्म्यं स्कान्दवैष्णवखण्डगम् ।।९४।।
धर्मशास्त्रान्तर्गता च याज्ञवल्क्यऋषे: स्मृति: ।
एतान्यष्ट ममेष्टानि सच्छास्त्राणि भवन्ति हि ।।९५।।
स्वहितेच्छुभिरेतानि मच्छिष्यै: सकलैरपि ।
श्रोतव्यान्यथ पाठयानि कथनीयानि च द्विजै: ।।९६।।
तत्राचारव्यवहृतिनिष्कृतानां च निर्णये ।
ग्राह्या मिताक्षरोपेता याज्ञवल्क्यस्य तु स्मृति: ।।९७।।
श्रीमद्भागवतस्यैषु स्कन्धौ दशमपञ्चमौ ।
सर्वाधिकतया ज्ञेयौ कृष्णमाहात्म्यबुद्धये ।।९८।।
दशम: पञ्चम: स्कन्धो याज्ञवल्क्यस्य च स्मृति: ।
भक्तिशास्त्रं योगशास्त्रं धर्मशास्त्रं क्रमेण मे ।।९९।।
शारीरकाणां भगवद्गीतायाश्चावगम्यताम् ।
रामानुजाचार्यकृतं भाष्यमाध्यात्मिकं मम ।।१००।।
एतेषु यानि वाक्यानि श्रीकृष्णस्य वृषस्य च ।
अत्युत्कर्षपराणि स्युस्तथा भक्तिविरागयो: ।।१०१।।
मन्तव्यानि प्रधानानि तान्येवेतरवाक्यत: ।
धर्मेण सहिता कृष्णभक्ति: कार्येति तद्रह: ।।१०२।।
धर्मो ज्ञेय: सदाचार: श्रुतिस्मृत्युपपादित: ।
माहात्म्यज्ञानयुग्भूरिस्नेहो भक्तिश्च माधवे ।।१०३।।
.
સહજાનંદ સ્વામી કહે છે કે (૦૧) ચાર વેદ તથા (૦૨) વ્યાસસૂત્ર તથા (૦૩) શ્રીમદ્ ભાગવત નામે પુરાણ તથા (૦૪) મહાભારતને વિષે તો શ્રીવિષ્ણુસહસ્રનામ તથા (૦૫) શ્રીભગવદ્ ગીતા તથા (૦૬) વિદુરજીએ કહેલી જે નીતિ તથા (૦૭) સ્કંદપુરાણનો જે વિષ્ણુખંડ તેને વિષે રહ્યું એવું જે શ્રીવાસુદેવમાહાત્મ્ય અને ધર્મશાસ્ત્રના મધ્યમાં રહી એવી જે (૦૮) યાજ્ઞવલ્કય ઋષિની સ્મૃતિ એ જે આઠ શાસ્ત્ર અમને ઈષ્ટ છે.
.
પોતાના હિતને ઈચ્છતા એવા જે અમારા સર્વે શિષ્ય તેમણે એ આઠ શાસ્ત્ર જે તે સાંભળવાં અને અમારા આશ્રિત જે દ્વિજ તેમણે એ શાસ્ત્ર જે તે ભણવાં તથા ભણાવવાં તથા એમની કથા કરવી અને તે આઠ શાસ્ત્રમાંથી આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત એ ત્રણનો જે નિર્ણય કરવો તેને વિષે તો મિતાક્ષરા ટીકાએ યુક્ત એવી જે યાજ્ઞવલ્કય ઋષિની સ્મૃતિનું તેનું ગ્રહણ કરવું.
.
એ આઠ શાસ્ત્રને વિષે જે શ્રીમદ્ ભાગવત પુરાણ તેના દશમ ને પંચમ નામે જે બે સ્કંધ તે જે તે શ્રીકૃષ્ણ ભગવાનનું માહાત્મ્ય જાણવાને અર્થે સર્વથી અધિકપણે જાણવા. એટલે કે ભગવાન શ્રીકૃષ્ણને સર્વથી અધિક જાણવા.
.
દશમસ્કંધ તથા પંચમસ્કંધ તથા યાજ્ઞવલ્કયની સ્મૃતિ, એ જે ત્રણ તે અનુક્રમે કરીને અમારું ભક્તિશાસ્ત્ર, યોગશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર છે કહેતાં, દશમસ્કંધ તે ભક્તિશાસ્ત્ર છે અને પંચમસ્કંધ તે યોગશાસ્ત્ર છે અને યાજ્ઞવલ્કયની સ્મૃતિ તે ધર્મશાસ્ત્ર છે એમ જાણવું.
.
શ્રી રામાનુજાચાર્યે કર્યું એવું જે વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય તથા શ્રીભગવદ્ગીતાનું ભાષ્ય એ જે બે તે અમારું અધ્યાત્મશાસ્ત્ર છે એમ જાણવું અને એ સર્વે શાસ્ત્રને વિષે જે વચન તે જે તે શ્રીકૃષ્ણ ભગવાનનું સ્વરૂપ તથા ધર્મ તથા ભક્તિ તથા વૈરાગ્ય એ ચારના અતિ ઉત્કર્ષપણાને કહેતાં હોય. તે વચન જે તે બીજાં વચન કરતાં પ્રધાનપણે માનવાં અને શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ, તે જે તે ધર્મે સહિત જ કરવી. એવી રીતે તે સર્વે શાસ્ત્રનું રહસ્ય છે અને શ્રુતિ, સ્મૃતિ તેમણે પ્રતિપાદન કર્યો એવો જે સદાચાર, તે ધર્મ જાણવો અને શ્રીકૃષ્ણ ભગવાનને વિષે માહાત્મ્યજ્ઞાને સહિત જે ઘણો સ્નેહ તે ભક્તિ જાણવી.
.
જો સહજાનંદ સ્વામી સ્વયં એવી આજ્ઞા કરતાં હોય કે ચાર વેદ તથા વ્યાસસૂત્ર તથા શ્રીમદ્ ભાગવત નામે પુરાણ તથા મહાભારતને વિષે તો શ્રીવિષ્ણુસહસ્રનામ તથા શ્રીભગવદ્ ગીતા તથા વિદુરજીએ કહેલી જે નીતિ તથા સ્કંદપુરાણનો જે વિષ્ણુખંડ તેને વિષે રહ્યું એવું જે શ્રીવાસુદેવમાહાત્મ્ય અને ધર્મશાસ્ત્રના મધ્યમાં રહી એવી જે યાજ્ઞવલ્કય ઋષિની સ્મૃતિ એ જે આઠ સત્શાસ્ત્રનો અભ્યાસ કરવો અને તેને જ પ્રમાણ ગ્રંથ તરીકે જાણવા. શ્રીમદ્ ભાગવત પુરાણના દશમસ્કંધ ભક્તિશાસ્ત્ર છે અને પંચમસ્કંધ યોગશાસ્ત્ર છે અને યાજ્ઞવલ્કયની સ્મૃતિ તે ધર્મશાસ્ત્ર છે આવી સ્પષ્ટ આજ્ઞા સહજાનંદ સ્વામી કરે છે.
.
હવે સ્વામીનારાયણ સંપ્રદાયના બાળકો માટેના પુસ્તકો તથા કેટલાંક સંત પોતાના પ્રવચનોમાં સનાતન ધર્મના આધાર સ્તંભ એવા બ્રહ્મા (સર્જક), વિષ્ણુ (નિર્વાહક) અને મહેશ (સંહારક)ને “શ્રીજી મહારાજ”થી ઉતરતા ગણાવે છે. આ અંગે સ્વામીનારાયણ સંપ્રદાયે મનોમંથન કરીને તેમના સંપ્રદાયના મોભી એવા મહંતો દ્વારા સ્પષ્ટતાઓ કરવી આવશ્યક છે.
.
ભગવાન કૃષ્ણ માટે ગમે તેવા ઉચ્ચારણ કરનાર અને ભગવાન કૃષ્ણને ઉતારી પાડતાં અને ભગવાન શ્રીકૃષ્ણને ભગવાન ન માનવા એવા દુર્વચનો બોલનાર સંતગણને સહજાનંદ સ્વામી દ્વારા શિક્ષાપત્રીમાં કરવામાં આવેલી આજ્ઞાઓ દ્વારા અરીસો બતાવવો છે. શિક્ષાપત્રીમાં સહજાનંદ સ્વામી આજ્ઞા કરે છે:
.
स श्रीकृष्ण: परंब्रह्म भगवान् पुरुषोत्तम: ।
उपास्य इष्टदेवो न: सर्वाविर्भावकारणम् ।।१०८।।
स राधया युतो ज्ञेयो राधाकृष्ण इति प्रभु: ।
रुक्मिण्या रमयोपेतो लक्ष्मीनारायण: स हि ।।१०९।।
ज्ञेयोऽर्जुनेन युक्तोऽसौ नरनारायणाभिध: ।
बलभद्रादियोगेन तत्तन्नामोच्यते स च ।।११०।।
एते राधादयो भक्तास्तस्य स्यु: पार्श्वत: क्वचित् ।
क्वचित्तदङ्गेऽतिस्नेहात्स तु ज्ञेयस्तदैकल: ।।१११।।
अतश्चास्य स्वरूपेषु भेदो ज्ञेयो न सर्वथा ।
चतुरादिभुजत्वं तु द्विबाहोस्तस्य चैच्छिकम् ।।११२।।
तस्यैव सर्वथा भक्ति: कर्तव्या मनुजैर्भुवि ।
नि:श्रेयसकरं किञ्चित्ततोऽन्यन्नेति दृश्यताम् ।।११३।।
गुणिनां गुणवत्ताया ज्ञेयं ह्येतत् परं फलम् ।
कृष्णे भक्तिश्च सत्सङ्गोऽन्यथा यान्ति विदोऽप्यध: ।।११४।
.
ઈશ્વર તે કયા તો પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે ઈશ્વર છે અને તે શ્રીકૃષ્ણ જે તે આપણા ઈષ્ટદેવ છે ને ઉપાસના કરવા યોગ્ય છે અને સર્વ અવતારના કારણ છે. સમર્થ એવા જે શ્રીકૃષ્ણ તે જે તે રાધિકાજીએ યુક્ત હોય ત્યારે રાધાકૃષ્ણ એવે નામે જાણવા અને રુક્મિણી રૂપ જે લક્ષ્મી તેમણે યુક્ત હોય ત્યારે લક્ષ્મીનારાયણ એવે નામે જાણવા. શ્રીકૃષ્ણ જે તે અજુર્ને યુક્ત હોય ત્યારે નરનારાયણ એવે નામે જાણવા. એ જે રાધાદિક ભક્ત તે જે તે કયારેક તો તે શ્રીકૃષ્ણ ભગવાનને પડખે હોય છે અને કયારેક તો અતિ સ્નેહે કરીને શ્રીકૃષ્ણ ભગવાનના અંગને વિષે રહે છે ત્યારે તો તે શ્રીકૃષ્ણ ભગવાન એકલા જ હોય એમ જાણવા.
.
સહજાનંદ સ્વામી આજ્ઞા કરે છે કે શ્રીકૃષ્ણ ભગવાનનાં જે સ્વરૂપ તેમને વિષે સર્વે પ્રકારે કરીને ભેદ ન જાણવો અને ચતુર્ભુજપણું, અષ્ટભુજપણું, સહસ્રભુજપણું ઈત્યાદિક જે ભેદ જણાય છે તે તો દ્વિભુજ એવા જે તે શ્રીકૃષ્ણ તેમની ઈચ્છાએ કરીને છે એમ જાણવું અને એવા જે તે શ્રીકૃષ્ણ ભગવાન તેની જે ભક્તિ તે જે તે પૃથ્વીને વિષે સર્વ મનુષ્ય તેમણે કરવી અને તે ભક્તિ થકી બીજું કલ્યાણકારી સાધન કાંઈ નથી એમ જાણવું. શ્રીકૃષ્ણ ભગવાનને વિષે ભક્તિ કરવી ને સત્સંગ કરવો અને એમ ભક્તિ ને સત્સંગ એ બે વિના તો વિદ્વાન હોય તે પણ અધોગતિને પામે છે.
.
સહજાનંદ સ્વામી સ્પષ્ટ રીતે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરે છે કે ભગવાન શ્રીકૃષ્ણને સર્વથી અધિક જાણવા. શિક્ષાપત્રીની આ આજ્ઞાઓ પછી સ્વામિનારાયણ સંપ્રદાયના જે સંતોએ અનાપ-સનાપ પ્રવચનો કર્યા છે તથા સ્વામિનારાયણ સંપ્રદાયના જે સંતોએ બાળકો અને કિશોરોને ભ્રમિત કરતાં પુસ્તકો પ્રસિદ્ધ કર્યા છે તેઓ જાહેરમાં માફી માંગીને ભૂલ સુધારશે ખરા? પોતાને સનાતન ધર્મથી ઉપર ગણનારાઓનો ગજ હિન્દુ ધર્મમાં ક્યારેય વાગતો નથી એ હકીકત સ્વામીનારાયણ સંપ્રદાયે યાદ રાખવી રહી. સંપ્રદાય જ્યારે ધર્મ થવા માટે જે ધર્મના આધારે તેઓ આગળ વધી રહ્યા છે તેઓએ પોતાની લીટી લાંબી કરવી જોઈએ. હજારો વર્ષોથી સનાતન ધર્મના મૂળિયાં અડીખમ છે તેની લીટી ટૂંકી કરવાના પ્રયાસ સરવાળે સ્વામિનારાયણ સંપ્રદાયને જ ભારે પડશે.
.
આપણી મૂળ સનાતન સંસ્કૃતિમાં “શાસ્ત્રાર્થ” કરવાની પરંપરા હજારો વર્ષોથી ચાલતી આવી છે. બેજવાબદારીભર્યા જાહેર નિવેદનો કરવાની આપણી પરંપરા જ નથી. તેમ છતાં આમ કરીને આ વિવાદમાં સામેલ જાણે-અજાણ્યે હિંદુ ધર્મ અને સંસ્કૃતિને હાનિ પહોંચાડી રહ્યા છે. તેને બદલે “વિદ્વાન મધ્યસ્થીઓ”ના માધ્યમથી સામ-સામે બેસીને ઉચ્ચ વિદ્વત્તાપૂર્ણ વેદ-ઉપનિષદ સાથે સુસંગત હોય તેવી રીતે પુરાવાઓ સહિત “શાસ્ત્રાર્થ” કરીને સૌહાર્દ અને સુમેળનું વાતાવરણ ઉભું કરે એ સૌની ફરજ અને જવાબદારી છે. આવી તંદુરસ્ત ચર્ચાઓ કર્યા બાદ જાહેરમાં એક મંચ ઉપર આવીને સૌહાર્દ અને સુમેળના દર્શન કરાવો એ આજના સમયની માંગ છે.
.
કારણ કે ધર્મ જ જીવનનો આધાર છે. હિંદુ ધર્મના વટવૃક્ષની છાંયમાં જે ધર્મો અને સંપ્રદાયો ફૂલીફાલી રહ્યા છે તેમને જેની છાંય મળી રહી છે તેના મૂળને હચમચાવવાની કોશિશ ન કરવી જોઈએ.
.
સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોએ “અહમ” અને “હું-પદ” ત્યાગીને સુમેળ સાધીને સૌહાર્દનો સંદેશ પહોંચાડે અને તે બને તેટલી ઝડપથી. જેટલું મોડું થશે તેટલું ન ધારેલું નુકશાન થઇ શકે છે. સ્વામીનારાયણ સંપ્રદાયના સંતગણોએ ત્રણ પ્રકારની વિનમ્રતા કેળવવી જોઈએ:
.
પોતાને અપૂર્ણ માનીને બીજા પાસેથી લગાતાર નવું શીખવાની વિનમ્રતા
.
અન્ય સંપ્રદાય તેમજ ધર્મના માનવતાવાદી તત્વોનો સાર સમજવાની ઉત્કંઠા તથા તેને ગ્રહણ કરવાની વિનમ્રતા અને
.
તમારું પોતાનું અસ્તિત્વ ગુમાવ્યા વગર કે તમારા પોતાની અથવા તમારા પોતાના ધર્મ કે સંપ્રદાયની આગવી ઓળખ ગુમાવ્યા વગર એકબીજા સાથે સૌહાર્દ અને સુમેળથી એક થઇ જવાની વિનમ્રતા.
.
આ ત્રણ પ્રકારની વિનમ્રતા જેનામાં છે તે જ સાચો હિંદુ. બધા સંપ્રદાયો અને પેટા-સંપ્રદાયો પોતપોતાની રીતે પોતપોતાનામાં સુધાર લાવીને પૂર્ણતા તરફ આગળ વધે, એકબીજાથી શીખે, ફૂલેફાલે અને માનવતાના સાચા વિકાસમાં યોગદાન અર્પિત કરે.
.
એક રજકણ જ્યારે સૂરજ થવાનું શમણું જુએ છે ત્યારે શું થાય એ આપણને સૌને ખબર છે. તેવી જ રીતે એક સંપ્રદાય જ્યારે ધર્મ થવાનું શમણું સેવે છે ત્યારે હાલમાં જે થઈ રહ્યું છે એવું જ થાય. તાજેતરમાં થઇ રહેલા દ્વેષપૂર્ણ અને કડવાશથી ભરપુર નિવેદનો જો અટકશે નહીં તો હિંદુ ધર્મમાં દિવાલો ઉભી થતી જશે. જો આવી મતભેદોની દિવાલો ચણાઈ જશે તો પછી તે દિવાલોને તોડતા અને જોડતા દાયકાઓ નીકળી જશે. સંવાદથી દુર ભાગી રહેલા અને માત્ર એક માહોલ ઊભો કરવામાં જેમને રસ છે તેમને મારે કવિ નિરંજન ભગતની એક પંકિત કહેવી છે:
.
‘જેણે પાપ કર્યું ના એકે તે પથ્થર પહેલો ફેંકે!’
.
કવિ નિરંજન ભગતની કવિતાની આ લાઇન એકદમ સટીક છે કારણ કે હિંદુ સંસ્કૃતિએ ક્યારેય “મમભાવ”ની વાત કરી નથી. હિંદુ સંસ્કૃતિએ હંમેશા “અમારી”, “અમે સૌ”, “અમે સર્વે”, “અમે બધાં”ની વાત કરી છે. હિંદુ સંસ્કૃતિએ ક્યારેય “હું” કે “મારું”ની વાત કરી જ નથી. વૈદિક સમયથી જ હિંદુ સંસ્કૃતિએ કહ્યું છે:
.
संगच्छध्वं संवदध्वं सं वो मनांसि जानताम् ।
.
આપણે સૌ (ધ્યાન રાખજો – ‘હું’ નહીં) એક સાથે કદમથી કદમ મિલાવીને ચાલીએ. આપણે સૌ એક સાથે એટલે કે “એકરાગ” રાખીને “સંવાદિતતા” રાખીને બોલીએ. આપણા સૌના (ધ્યાન રાખજો – ‘હું’ નહીં) મન એક થાવ.
.
ॐ सह नाववतु।
सह नौ भुनक्तु।
सह वीर्यं करवावहै।
तेजस्वि नावधीतमस्तु।
मा विद्विषावहै।
ॐ शान्ति: शान्ति: शान्ति:।।
.
પ્રભુ અમારા બધાની (ધ્યાન રાખજો – મારી નહીં) સાથે સાથે રક્ષા કરે. સાથે સાથે પાલન-પોષણ કરે. અમે સૌ (ધ્યાન રાખજો – ‘હું’ નહીં) સાથે સાથે શક્તિ પ્રાપ્ત કરીએ. અમારી (ધ્યાન રાખજો – મારી નહીં) પ્રાપ્ત કરેલી વિદ્યા તેજ પ્રદાન કરે. અમે (ધ્યાન રાખજો – ‘હું’ નહીં) અરસ-પરસ દ્વેષ ન કરીએ પરંતુ અમે પરસ્પર સ્નેહ કરીએ.
.
સ્વામીનારાયણ સંપ્રદાય કે જેને સમાજ માટે અનેક કલ્યાણકારી સેવાકાર્યો કર્યા છે અને તેને કારણે ગુજરાતે અઢળક પ્રેમ આપ્યો છે અને ખુલ્લા મનથી સ્વીકાર્યો છે ત્યારે હવે સ્વામીનારાયણ સંપ્રદાયના તમામ ફિરકાઓના ઉચ્ચ કોટિના સંતોની ફરજ બને છે કે તેઓ જાહેરમાં આવીને જે કઈં થયું છે તે બદલ દિલગીરી વ્યક્ત કરીને ફરી એક વખત સનાતન હિન્દુ ધર્મ માટે સૌહાર્દનું વાતાવરણ ઊભું કરે. હવે પહેલ સ્વામીનારાયણ સંપ્રદાયના ઉચ્ચ કોટિના સંતો તરફથી જ થવી અનિવાર્ય છે.
.
સૌજન્ય: “ખાસ ખબર” કિન્નર આચાર્ય
***********************************
200 કરતાં વધુ વર્ષ પહેલાં એક ભારતીયને ભગવાન વિષ્ણુના અવતારમાં રૂપાંતરિત કર્યું.
સ્વામિનારાયણ (ઘનશામ પાંડે – મૃત્યુ 1830 એડી) ની ખેતી રોથચાઈલ્ડ દ્વારા કરવામાં આવી હતી – હિંદુ ધર્મમાં તિરાડ ઊભી કરવા.
https://captajitvadakayil-in.translate.goog/2021/02/02/sanatana-dharma-hinduism-exhumed-and-resurrected-part-97-capt-ajit-vadakayil/?_x_tr_sl=auto&_x_tr_tl=gu&_x_tr_hl=en
મીડિયા દ્વારા તેઓએ ખોટો પ્રચાર કર્યો કે આ વ્યક્તિ સાત વર્ષની ઉંમરે વેદ, ઉપનિષદ અને પુરાણોમાં મહારથ ધરાવતો હતો
– અંગ્રેજોએ તેનો ઉપયોગ હિંદુ ધર્મ અને આદિ શંકરાચાર્યને નીચે પાડવા માટે કર્યો હતો. અંગ્રેજોએ તેમને આદિ શંકરાચાર્યના મઠને નષ્ટ કરવા માટે પોતાના મટ્ટો સ્થાપવા પ્રોત્સાહિત કર્યા. માત્ર તેમની રક્તરેખા આચાર્યો હોઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.
તેમણે ભગવાન કૃષ્ણની રાધા વિશે પ્રચાર કર્યો – જ્યારે રાધાનું અસ્તિત્વ ન હતું.
અંગ્રેજોએ તેમને કાયદા (મનુની જેમ) શિક્ષાપત્રી – આક્રમણ કરનારને અનુકૂળ એવા કાયદાઓ પ્રકાશિત કરવા માટે મેળવ્યા.
અંગ્રેજોએ તેમને મંદિરો બાંધવા માટે પૈસા, જમીન અને સત્તા આપી-અને તેઓ રોથચાઈલ્ડ મીડિયામાં પ્રચાર કરશે અને ભગવાનના અવતાર તરીકે બંદૂકની સલામી પણ આપશે.
સફેદ આક્રમણ કરનારે ભૂરા ધાર્મિક નેતાને બંદૂકની સલામી શા માટે આપવી જોઈએ? કેચ શું છે ?
તે ભગવાન વિષ્ણુ હોવાનું માનવામાં આવતું હતું જેને દુર્વાસા મહર્ષિ દ્વારા અવતાર લેવાનો શ્રાપ આપવામાં આવ્યો હતો – પૃથ્વી પર માણસ તરીકે.. તે હી!
રોથચાઈલ્ડ નિયંત્રિત મીડિયાએ ઉચ્ચ સ્તરીય બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના કર્મચારીઓનો ઉપયોગ કરીને ઘણો પ્રચાર કર્યો.
ગાંધીજી પહેલા આ વ્યક્તિ હિમાયત કરતો હતો કે હિંદુઓએ અહિંસા (અહિંસા) પાળવી જ જોઈએ – અને જો અંગ્રેજો તેમના એક ગાલ પર થૂંકશે તો તેમણે બીજો ગાલ પાડવો જોઈએ.
અંગ્રેજોએ તેનો ઉપયોગ ઉચ્ચ જ્ઞાતિઓ અને નીચી જાતિઓ વચ્ચે ફાચર ચલાવવા માટે કર્યો.- હિંદુ એકતાને નષ્ટ કરવા – જેમ કે તેઓએ બીઆર આંબેડકર અને ઇવીઆર પેરિયારને પાછળથી ઉપયોગ કર્યો.
રાજા રામ મોહન રોયની જેમ, બ્રિટિશ ખ્રિસ્તી મિશનરીઓએ તેમનો ઉપયોગ સતી અને વૈદિક પ્રાણીઓના બલિદાન સામે ટોમ ટોમ કરવા માટે કર્યો, જે ક્યારેય અસ્તિત્વમાં નથી.
તેણે એવો પ્રચાર કર્યો કે વૈદિક પૂજારીઓ બીફ ખાય છે.
સ્વામિનારાયણ બ્રાહ્મણ પુજારીઓ દ્વારા વૈદિક ધાર્મિક વિધિઓ દરમિયાન કરવામાં આવતા પશુઓના બલિદાનની વિરુદ્ધ હતા
હિન્દુઓએ ક્યારેય મંદિરોમાં કોઈ પ્રાણી બલિદાન આપ્યું ન હતું.
***********************************
સવર્ણોમાં એક જાતિ આવે છે બ્રાહ્મણની. આ બ્રાહ્મણો ઉપર સદીઓથી રાક્ષસ, પિસાજ, દૈત્યો, યવન, મોગલ, અંગ્રેજો અને અનેક રાજકીય પક્ષોએ આક્રમણ કર્યું છે. બ્રાહ્મણ ઉપર આરોપ છે કે જ્ઞાાતિભેદ એમણે ઊભો કર્યો છે. ખરેખર તો જે વેદોને અપૌરુષેય ગ્રંથ ગણવામાં આવે છે તેનું સંકલન વેદ વ્યાસે કરેલું છે અને વેદ વ્યાસ માછીમાર સ્ત્રીના પુત્ર હતા. અઢાર પુરાણ, મહાભારત, ગીતા એ વ્યાસજીએ રચેલા છે. જેમાં વર્ણ વ્યવસ્થા અને જાતિ વ્યવસ્થાની વાત આવે છે. વ્યાસ બ્રાહ્મણ નહોતા. *બ્રાહ્મણ દ્વારા કોઇ એવો ગ્રંથ લખાયો નથી જેમાં જાતિ વ્યવસ્થાની વાત થઇ હોય.*
*કદાચ કોઇને મનુસ્મૃતિનું નામ યાદ આવે. તો મનુ મહારાજ ક્ષત્રિય હતા.*અને રામાયણ ના રચિતા વાલ્મીકી આદીવાશી હતા*
મનુસ્મૃતિ કોઇએ આખી વાંચી નથી. મનુસ્મૃતિનો અભ્યાસ કરવામાં આવે તો વાત કંઇક જુદી જ સમજાય એવી છે. ખરેખર તો બ્રાહ્મણોએ જે ગ્રંથોની રચના કરી છે તે જાણવા જેવી છે. (૧) યંત્રસર્વસ્વમ્ (એન્જીનિયરીંગનો આદી ગ્રંથ – લેખક ભરદ્વાજ) (૨) વૈમાનિક શાસ્ત્ર (વિમાન બનાવાનું શાસ્ત્ર – લેખક ભરદ્વાજ) (૩) સુશ્રુત સંહિતા (સર્જરી ચિકિત્સા – લેખક સુશ્રુત) (૪) ચરક સંહિતા (ચિકિત્સા લેખક – ચરક) (૫) અર્થશાસ્ત્ર (જેમાં સન્ય વિજ્ઞાાન, રાજનીતિ, યુધ્ધનીતિ, દંડ અને કાનૂન વગેરે મહત્વપૂર્ણ વિષયોની ચર્ચા છે.) લેખક – કૌટિલ્ય. (૬) આર્યભટીયમ (ગણિત) લેખક – આર્યભટ્ટ.
એવી જ રીતે છંદશાસ્ત્ર, નાટયશાસ્ત્ર, પરમાણુવાદ, ખગોળવિજ્ઞાાન, યોગવિજ્ઞાાન સહિત પ્રકૃતિ અને માનવ કલ્યાણ અર્થે અનેક વિદ્યાઓનો સંચય, તેનું સંશોધન અને તેના પ્રયોગો માટે બ્રાહ્મણોએ પોતાનું પૂરું જીવન ભયાનક જંગલોમાં, ઘોર દરિદ્રતામાં વિતાયેલું છે. બ્રાહ્મણો પાસે દુનિયાના પ્રપંચો માટે સમય નહોતો. બ્રાહ્મણો શક્તિશાળી હતા અને છતાં કોઇ પૃથ્વીના ભોગવિલાસ માટે રાજા નથી બન્યા. વિદેશી માનસિકતાને કારણે કમ્યુનિસ્ટોએ ખોટા ઇતિહાસો રચ્યા છે.
બ્રાહ્મણોએ હંમેશા રાષ્ટ્ર શક્તિશાળી બને, અખંડ બને, ન્યાય અને વ્યવસ્થા સુદ્રઢ બને તે પ્રાર્થનાઓ કરી છે.
સર્વે ભવન્તુ સુખિન: સર્વે સન્તુ નિરામયા,
સર્વ ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુ:ખ ભાગ્ભવેત.
આવા મન્ત્રો આપનારો બ્રાહ્મણ, વસુધૈવ કુટુભકમ્ કહેનાર બ્રાહ્મણ, અધ્યયન અને અધ્યાપન કરનારો બ્રાહ્મણ કેમ દેખાતો નથી ? અને આ કામ માત્ર બ્રાહ્મણોએ જ કર્યું છે એવું નથી ઘણાં બધા ઋષિઓએ, મુનિઓએ, વિદ્વાનોએ, અન્ય વર્ણના લોકોએ પણ કર્યું છે. જે દેશને શક્તિશાળી બનાવા માટે બ્રાહ્મણના ત્યાગ અને તપસ્યાનું યોગદાન રહ્યું હોય તે બ્રાહ્મણને લોકો ખોટું સમજી રહ્યા છે. જે બ્રાહ્મણોએ મોગલો, યવનો, અંગ્રેજો અને રાક્ષસી પ્રવૃત્તિવાળા લોકોના ભયાનક અત્યાચારો સહન કરીને પણ આ દેશની સંસ્કૃતિ અને જ્ઞાાનને બચાવી રાખ્યું છે.
તેને સમજવામાં ભૂલ કરી રહ્યા છીએ. જ્યારે વેદોને સળગાવવામાં આવ્યા હતા ત્યારે તેને કંઠસ્થ કરીને નવી પેઢી સુધી તેને પ્હોંચતું કર્યું છે. બ્રાહ્મણ જે અધ્યાપન કરતો હતો તેના બદલામાં તેની રોજી-રોટી માટે સમાજ પૈસા આપતો હતો. આ દેશમાં કોઇ ગરીબીની સામે નથી લડી રહ્યું જાતિઓ સામે લડી રહ્યું છે.
બ્રાહ્મણ ઘણાં વ્યવસાય કરી શકતો નથી કારણકે એનો ધર્મ એને અનુમતિ આપતો નથી. જેણે આ દેશની શિક્ષણ વ્યવસ્થાને બચાવી છે એ જ ક્યાંક હાંસિયામાં ધકેલાઇ રહ્યો છે. બ્રાહ્મણોએ તો શાસ્ત્રોને જીવવાનો પ્રયત્ન કર્યો છે. ખોટા તથ્યોને આધારે બ્રાહ્મણને શા માટે સતાવવામાં આવે છે ? એની શીખા, જનોઇ, એની વેષભૂષાની શા માટે મજાક કરવાની જરૃર ? વિશ્વની સમૃદ્ધ અને એકમાત્ર વૈજ્ઞાાનિક ભાષા સંસ્કૃત છે. દરેક યુગમાં બ્રાહ્મણની સાથે આ ભેદભાવ શા માટે ? આ દુ:ખમાંથી આ ગઝલ જન્મી છે.
ખરેખર બ્રાહ્મણ એટલે જે બ્રહ્મતેજથી ઝળહળ છે. પૂર્ણજ્ઞાાનથી નીર્મળ છે. ગંગાને ત્રિપથગામીની કહી છે. તે આકાશમાં, પૃથ્વી ઉપર અને પાતાળમાં ત્રણેય લોકમાં વહે છે. બ્રાહ્મણ તેના જ્ઞાાન દ્વારા નીર્મળ ગંગાની જેમ વ્હેતો રહે છે. વિચરણ કરે છે. મુક્તિ અપાવે તે વિદ્યા. બ્રાહ્મણ આપણા મનની સાંકળોને ખોલી આપે છે. બ્રાહ્મણની એક ટૂંકી ટચ વ્યાખ્યા એ છે કે જેની બ્રહ્મમય ચર્યા એ બ્રાહ્મણ. જે બ્રહ્મને જાણી ગયો તે બ્રાહ્મણ. બ્રાહ્મણ જપ-તપ-તીર્થ કરતો રહે છે. અને આ પૃથ્વી ઉપર જ્ઞાાન પામતો રહે છે અને જ્ઞાાન આપતો રહે છે. અધ્યયન અને અધ્યાપન બંને કરે છે.
આ પૃથ્વી ઉપર કોક જ એવા વીરલાઓ છે બહુ ઓછા લોકો છે જેઓ જાણે છે કે આ સંસારમાં તરનારો અને આ સંસાર સાગરથી તરાવનારો એકમાત્ર બ્રાહ્મણ છે. ગરીબ બ્રાહ્મણની વાર્તાઓનો સાર ભૂલાઇ ગયો છે માત્ર ગરીબ બ્રાહ્મણ યાદ રહી ગયો છે એ આપણી દુર્દશા છે. જે સર્વ વિદ્યાનો પારંગત હતો એ બ્રાહ્મણ આજે કેમ સાવ નિષ્ફળ લાગે છે ? પ્રત્યેક બ્રાહ્મણે પોતાની જાતને પૂછવા જેવું છે.
જે બ્રહ્મને જાણે છે તે બ્રહ્મમય થઇ જાય છે.
બ્રહ્મ વિદ બ્રહ્મૈય ભવતિ…
બ્રહ્મતેજથી ઝળહળ બ્રાહ્મણ,
પૂર્ણ જ્ઞાનથી નિર્મળ બ્રાહ્મણ.
ત્રિપથગામીની ગંગા જેવો,
વહે બ્રહ્મમય ખળખળ બ્રાહ્મણ.
મુક્તિનો પર્યાય જ્ઞાાન આ,
ખોલી નાંખે સાંકળ બ્રાહ્મણ.
ક્રોધ સૂર્ય જેવો જો તપતો,
ચંદ્રસમો કૈં શીતળ બ્રાહ્મણ.
સતત બ્રહ્મચર્યા જેની,
અંદર-બાહર હરપળ બ્રાહ્મણ.
જપ-તપ-તીરથ ભણે ભણાવે,
રહે નિરંતર ઉજ્જવળ બ્રાહ્મણ.
કોક જ વીરલા ભેદ જાણતા,
તરે-તરાવે કેવળ બ્રાહ્મણ.
કથા ભૂલાઇ સાર ભૂલાયો,
યાદ ગરીબ ને નિર્મળ બ્રાહ્મણ.
બધીય વિદ્યાનો પારંગત,
આજ સાવ કાં નિષ્ફળ બ્રાહ્મણ ?🌹🌹🌹🌹
*આ લેખને શેર કરો,* *જેથી સમાજમાં* *બ્રાહ્મણો વિરુદ્ધ ઝેર ઓકતા લોકોને સાચી*
*હકીકત જાણવા મળે.*
🙏🌹ब्रह्मणे नमः॥🌹🙏
***********************************