NG 0059વિભાગ:-પદ્ય દિવાળી.
ધન તેરસ લક્ષ્મી દેવી કૃપા વર્ષે ધરાયે.
આવી દિવાળી સાહિત્ય સરિતા બની વેગીલી
દેવીઑ ઘણી તેમાં એક માનીતી લક્ષ્મી એકજ
આવી દિવાળી એ ભાગ્યો કોરૉના ખૂશ વિશ્ર્વ
મુબારક છે આવતુ નવુ વર્ષ સાહિત્ય નું :- જયકાન્ત એસ ઘેલાણી.*
***********************************
NOG: 0075પ્રકાર: પદ્યશીર્ષક: વધાવો દિવાળી
ઘોર નિરાશા માંહીએક આશ કિરણ! જુઓદિવાળી આવી.
ઉઠો, આપો જાકારોઅવસાદને, કહો,જા બાપ,દિવાળી આવી.
લીધી વિદાય વર્ષાએ,પકાવ્યું ધાન ધરતીએ, જોદિવાળી આવી.
હે જગતના તાત,ખળે પડેલું ધાન, જોદિવાળી આવી.
રાખ શ્રદ્ધા, ન સુવાડેભુખો કદી મારો રામ, જોદિવાળી આવી.
ગૃહે, અંતરે, ગામેશહેરે, દેશે વધાવ આગમન!દિવાળી આવી.
કરીએ સ્વચ્છ, મનમાળીયા, ઘર, આંગણ,જોદિવાળી આવી.
બાંધો તોરણ, પૂરોરંગોળી, વહેંચો પ્રેમ મીઠાઈદિવાળી આવી.
ભૂલો ઈર્ષા,અદેખાઈલોભ, લાલચ, વેર હવેદિવાળી આવી.
લાભ, શુભના થાપાસદાય ગૃહે, દેશે માંગીએદિવાળી આવી.
કૌમુદી સોની..સુરત**
*********************************
મનુષ્યનાં સત્કર્મો જ મુક્તિનો માર્ગ બને છે.
આ સંસારનો સનાતન સત્ય નિયમ છે કે, જે જીવ જન્મ લે છે, તે મૃત્યુ પામે છે. આ નિયમ મનુષ્ય, પશુ, પક્ષીઓ તથા તમામ જીવજંતુઓને પણ લાગુ પડે છે. પરંતુ આજે આપણે મનુષ્ય જન્મની વાત કરવાની છે. દરેક માનવી આ સંસારમાં ખાલી હાથે આવે છે ને ખાલી હાથે જ ચાલ્યો જાય છે. કોઈપણ વ્યક્તિ ઈચ્છવા છતાંય પોતાની સાથે કશુંય સાથે લઈ જઈ શકતો નથી, ફક્ત એની સાથે એનાં સારાં કે ખરાબ કર્મો જ જાય છે.
મનુષ્ય અવતાર આપણને સત્કાર્યો કરવા તેમજ પ્રભુનું સ્મરણ કરવા માટે મળેલો છે. છતાંપણ આપણે પામર મનુષ્યો, આપણા જન્મદાતા એવા પ્રભુને ભજવા માટે દશ મિનિટ પણ ફાળવી શકતા નથી કે પ્રભુનું સ્મરણ કરતાં નથી. આપણી પાસે પૂરતો સમય હોય, નાણાંકીય સ્થિતિ સારી હોય તો પણ આપણે કોઈ સત્કાર્યો કરતાં નથી કે ઈશ્વરનું સ્મરણ કરતાં નથી. પરન્તુ આપણે તો દરરોજ દાદાગીરી, બળજબરી, ગુંડાગર્દી, ચોરીચપાટી, અનીતિ, બેઈમાની, જૂઠ વિગેરેમાં સમય બરબાદ કરીયે છીએ. આ બધાં અધમ અને નઠારાં કૃત્યો છે.આ બધાં કૃત્યો કરવાથી સમાજ તો આપણને વિકારી મનુષ્ય ગણી તિરસ્કાર કરી દે છે, પરંતુ ભગવાન પણ આપણને નરકનાં દ્વાર દેખાડી દે છે.
દરેક માણસે પોતાના વ્યસ્ત સમયપત્રકમાંથી, પ્રભુની ભક્તિ કરવા માટે થોડો સમય જરૂરથી ફાળવવો જોઈએ. પરોપકારનાં થોડાં કાર્યો કરવા જોઈએ, નીતિ અને નેકીની રાહ પર ચાલવું જોઈએ, કોઈ મુસીબતમાં ફસાયું હોય તો એની પડખે ઉભું રહી એની મદદ કરવી જોઈએ, પોતાની આવકમાંથી શક્તિ કે ઈચ્છાનુસાર દાન પુણ્ય કરવું જોઈયે. કોઈ ભુખ્યાને ભોજન કરાવવું જોઈએ, અતિથીનો આદર સત્કાર અને બુઝુર્ગો તથા વડીલોને માન સન્માન આપવું જોઇએ. દરેક મનુષ્યે પ્રભુ ભક્તિ તથા સાદગીમાં પોતાનું જીવન વિતાવવું જોઇયે. કોઈને મદદ ના કરી શકીયે તો કાંઈ નહી,પરંતુ કોઈનું બૂરૂ થાય એવા કામો ક્યારેય ન કરવા જોઈએ. કોઈને રોટલો ન આપી શકીએ તો ચાલશે, પરંતુ કોઈનો રોટલો છિનવાઈ જાય એવી પ્રવૃત્તિઓ કદી કરવી જોઈએ નહી.
આ ભવાટવીમાં ભટકવું ન પડે તે માટે દરેક મનુષ્યે સત્કાર્યો કરવાં જોઈએ અને આ સત્કર્મો જ મનુષ્યની મુક્તિનો માર્ગ બને છે.
યોગેશ આર જોષીહાલોલ , જિ.પંચમહાલ.*
*************************************
શાસ્ત્રોક્ત રીતે *તિથિ-પંચાંગ અને દિવાળીના તહેવારોમાં કયા દિવસે કઈ તિથિ* અને શા માટે, તેની સાચી સમજ…*તા. 11 નવે.* બુધવારે રાત્રીના 12.40 મિનિટ સુધી *અગિયારસ.**તા. 12 નવે.* ગુરુવારે રાત્રીના 9.30 વાગ્યા સુધી *બારસ.**તા. 13 નવે.* શુક્રવારે સાંજે 5.58 સુધી *તેરસ* પછી *ચૌદશ.**તા. 14 નવે.* શનિવારે બપોરે 2.17 સુધી *ચૌદશ,* પછી *દિવાળી.**તા. 15 નવે.* રવિવારે સવારે 10.36 સુધી *દિવાળી*, પછી *બેસતું વર્ષ*.*તા. 16 નવે. સોમવારે વહેલી સવારે 7.05 સુધી એકમ*, ત્યાર બાદ *બીજ.**તા. 16/17 નવે.* મંગળવારે વહેલી સવારે 3.56 એ બીજ પૂરી અને *ત્રીજ* શરૂ (બીજનો ક્ષય).
*હિન્દૂ-જૈન કેલેન્ડર મુજબ કોઈ પણ વાર અને તિથિ સૂર્યોદયથી ગણાય. સૂર્યોદય વખતે જે તિથિ હોય તે તિથિ આખો દિવસ માનવામાં આવે.* માટે બેસતાં વર્ષને દિવસે સૂર્યોદય સમયે એકમ છે જે તરત 7.05 વાગ્યે પુરી થઈ જાય છે છતાં એ દિવસે એકમ કહેવાય. જ્યારે બીજ રાત્રે 3.56 વાગ્યે પુરી થઈ જતી હોવાથી તેનો ક્ષય ગણાય કેમકે બીજા દિવસે સવારે સૂર્યોદય વખતે ત્રીજ છે.*અમુક વિધિ-વિધાન-પૂજન માટે જે તે તિથિનું જ મહત્વ હોવાથી તે તિથિ જ્યારે હોય ત્યારે જ કરવું જરૂરી હોય.* આ કારણે અસમંજસ ઉભી થાય અને ક્યારે શું કરવું તે બાબત મુંઝવણ થાય. આ માટે ઉપરોક્ત સમજણ આપી છે જેથી સરળતા રહે.*
************************************
કોઈ ગમતીલું**લાંબા વિયોગ બાદ**અચાનક મળી જાય,**ને હૈયે હરખ ની હેલી પડે**એ ક્ષણ દિવાળી*
*પ્રિયજન આમ અમસ્તુજ સાવ**નજીક આવી ને**ગાલ પર ટપલી મારે અને,**શરમ થી પાંપણ ઢળી પડે* *એ ક્ષણ દિવાળી*
*કોઈક મજાનો સાથી**ક્યારેય પાછું વળી ને નહિ જુએ* *એવી ખાતરી હોય અને,**ઓચિંતો જ આંગણે આવી ચઢે* *એ ક્ષણ દિવાળી*
*જીવન ની સમી સાંજે,* *વાળ ની લટ્ટ માં સફેદી હોય* *અને ચહેરે આછી કરચલી હોય* *તોયે પ્રિયતમ કહે**તું હજીયે જુવાન લાગે છે**એ ક્ષણ દિવાળી
********************************
जानिए क्या है धनतेरस और मान्यताएं ,
कार्तिक माह (पूर्णिमान्त) की कृष्ण पक्ष की त्रयोदशी तिथि के दिन समुद्र-मंन्थन के समय भगवान धन्वन्तरि अमृत कलश लेकर प्रकट हुए थे, इसलिए इस तिथि को धनतेरस या धनत्रयोदशी के नाम से जाना जाता है।
धन्वन्तरि जब प्रकट हुए थे तो उनके हाथो में अमृत से भरा कलश था। भगवान धन्वन्तरि चूंकि कलश लेकर प्रकट हुए थे इसलिए ही इस अवसर पर बर्तन खरीदने की परम्परा है। कहीं कहीं लोकमान्यता के अनुसार यह भी कहा जाता है कि इस दिन धन (वस्तु) खरीदने से उसमें तेरह गुणा वृद्धि होती है। इस अवसर पर लोग धनिया के बीज खरीद कर भी घर में रखते हैं। दीपावली के बाद इन बीजों को लोग अपने बाग-बगीचों में या खेतों में बोते हैं।
धनतेरस के दिन चांदी खरीदने की भी प्रथा है; जिसके सम्भव न हो पाने पर लोग चांदी के बने बर्तन खरीदते हैं। इसके पीछे यह कारण माना जाता है कि यह चन्द्रमा का प्रतीक है जो शीतलता प्रदान करता है और मन में सन्तोष रूपी धन का वास होता है। संतोष को सबसे बड़ा धन कहा गया है। जिसके पास संतोष है वह स्वस्थ है, सुखी है, और वही सबसे धनवान है। भगवान धन्वन्तरि जो चिकित्सा के देवता भी हैं। उनसे स्वास्थ्य और सेहत की कामना के लिए संतोष रूपी धन से बड़ा कोई धन नहीं है। लोग इस दिन ही दीपावली की रात लक्ष्मी, गणेश की पूजा हेतु मूर्ति भी खरीदते हैं।
धनतेरस की शाम घर के बाहर मुख्य द्वार पर और आंगन में दीप जलाने की प्रथा भी है। इस प्रथा के पीछे एक लोककथा है। कथा के अनुसार किसी समय में एक राजा थे जिनका नाम हेम था। दैव कृपा से उन्हें पुत्र रत्न की प्राप्ति हुई। ज्योंतिषियों ने जब बालक की कुण्डली बनाई तो पता चला कि बालक का विवाह जिस दिन होगा उसके ठीक चार दिन के बाद वह मृत्यु को प्राप्त होगा। राजा इस बात को जानकर बहुत दुखी हुआ और राजकुमार को ऐसी जगह पर भेज दिया जहां किसी स्त्री की परछाई भी न पड़े। दैवयोग से एक दिन एक राजकुमारी उधर से गुजरी और दोनों एक दूसरे को देखकर मोहित हो गये और उन्होंने गन्धर्व विवाह कर लिया।
विवाह के पश्चात विधि का विधान सामने आया और विवाह के चार दिन बाद यमदूत उस राजकुमार के प्राण लेने आ पहुंचे। जब यमदूत राजकुमार प्राण ले जा रहे थे उस वक्त नवविवाहिता उसकी पत्नी का विलाप सुनकर उनका हृदय भी द्रवित हो उठा। परन्तु विधि के अनुसार उन्हें अपना कार्य करना पड़ा। यमराज को जब यमदूत यह कह रहे थे, उसी समय उनमें से एक ने यम देवता से विनती की- हे यमराज! क्या कोई ऐसा उपाय नहीं है जिससे मनुष्य अकाल मृत्यु से मुक्त हो जाए। दूत के इस प्रकार अनुरोध करने से यम देवता बोले, हे दूत! अकाल मृत्यु तो कर्म की गति है, इससे मुक्ति का एक आसान तरीका मैं तुम्हें बताता हूं, सो सुनो। कार्तिक कृष्ण पक्ष की त्रयोदशी रात जो प्राणी मेरे नाम से पूजन करके दीपमाला दक्षिण दिशा की ओर भेट करता है, उसे अकाल मृत्यु का भय नहीं रहता है। यही कारण है कि लोग इस दिन घर से बाहर दक्षिण दिशा की ओर दीप जलाकर रखते हैं।
धनतेरस की हार्दिक शुभकामनाएं 🙏