-
GN_24_6-20 ( News of Gandhinagar daily PDF file)
-
https://m.facebook.com/story.php?story_fbid=586963708891057&id=100027322995343
-
https://m.facebook.com/story.php?story_fbid=586916588895769&id=100027322995343
-
https://m.facebook.com/story.php?story_fbid=586884275565667&id=100027322995343
-
https://m.facebook.com/story.php?story_fbid=586882705565824&id=100027322995343
-
https://m.facebook.com/story.php?story_fbid=586877752232986&id=100027322995343
-
https://m.facebook.com/story.php?story_fbid=586867775567317&id=100027322995343
-
ધર્મ ના નામે પ્રજા ને છેતરી સત્તા ઉપર બેસી આખા ભાજપ નો વિકાસ થયો અને કર્યો.પ્રજા તો હતી તેના કરતાં ખરાબ હાલત માં છે.ખુદ ભગવાન આં નકલી શાશક થી રૂઠ્યો…….
-
..GN_24_6-20
-
અંબાજી
સ્લગ :- CM વિજય રૂપાણી અંબાજીની મુલાકાતે, મોડી રાત્રે આવી પહોંચ્યા હતા રૂપાણી, કર્યા માં અંબાના દર્શન
– રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે મા અંબાના દર્શન કર્યા હતા કોરોનાની મહામારી ને લઈને ઘણા લાંબા સમય બાદ મા અંબા ના દ્વાર ખુલતા મુખ્યમંત્રીએ સજોડે મા અંબાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા અને સમગ્ર વિશ્વ આ કોરોનાવાયરસ ની મહામારી માંથી મુક્ત થાય તેવી માં અંબા ને પ્રાર્થના પણ કરી હતી
વિઓ :- અષાઢી બીજ બાદ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સજોડે મા અંબાના દર્શન કર્યા હતા આજે વહેલી સવારે આરતી માં ઉપસ્થિત રહી અને આરતી નો પણ લાભ લીધો હતો અને માના દર્શન કર્યા હતા કોરોના વાયરસની મહામારી ને લઈને ઘણા લાંબા સમય બાદ અંબાજી મંદિરના દ્વાર ખુલ્યા હતા જોકે અષાઢી બીજ બાદ પણ પ્રથમ વાર મુખ્યમંત્રીએ આજે દર્શન કર્યા હતા આવનારી ભાદરવી પૂનમના મહામેળા ને લઈને મુખ્ય મંત્રીએ માં અંબાને પ્રાર્થના કરી હતી આશા વ્યક્ત કરી હતી કે પરિસ્થિતિ સાનુકૂળ થાય અને ભાદરવીનો મહા મેળો યોજાય અને સમગ્ર વિશ્વ આજે કોરોના વાયરસ ના ભરડામાં છે તે મા થી મુક્ત થાય એવી મને પ્રાર્થના કરી હતી
..વિજય રૂપાણી..
(માં અંબા ના ભાદરવી ના મેળા પહેલા પરિસ્થિતિ સાનુકૂળ થાય અને ભાદરવી નો મહામેળો યોજાય એવી પ્રાર્થના કરી..