ન્યુઝ ઓફ ગાંધીનગર દૈનિક અરવલ્લી બ્યુરો સમાચાર….
[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]
[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]
Mahendra Patel: અરવલ્લી જિલ્લાની ૧૮ દુકાનો અને ઢાબા ચાલુ કરવા નિયંત્રણો હળવા કરાયા
………….
સમગ્ર રાષ્ટ્રમાં ૩ મે સુધી લોકડાઉનની સમયમર્યાદા લંબાવવામાં આવી છે. પરંતુ આવા કપરા સમયે આવશ્યક સેવાઓની પણ જરૂરીયાત રહેતી હોય છે. જેથી આવશ્યક સેવા સાથે સંકળાયેલા માલવાહકોના અવરજવરના નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે. જેની સાથે સંકળાયેલા હોટલ-ઢાબા, પંચર અને ઓટોમોબાઇલની દુકાનને ખોલવાની અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી અમૃતેશ ઔરંગાબાદકર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
રાજસ્થાન અને અમદાવાદને જોડતો અરવલ્લી જિલ્લામાંથી મોટાપાયે માલવાહક વાહનોની અવર જવર રહેતી હોય છે. સરકાર દ્વારા હળવા કરાયેલ નિયંત્રણ મુજબ નેશનલ અને સ્ટેટ હાઇવે પર આવતા હોટલ-ઢાબા, પંચર અને ઓટોમોબાઇલની દુકાનને ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. છે.જેમાં મોડાસાના ૧૩ અને ભિલોડાના ૫ હોટલ- દુકાન શરૂ કરવાની મંજૂરી અપાઇ છે.
આ વાહનમાં માત્ર ડ્રાયવર અને કંડકટર (ક્લીનર્સ) જ મુસાફરી કરી શકશે. જો આ સમયે
સામાજિક અંતર જાળવવુ ફરજિયાત છે.
**************************************** Mahendra Patel: [2:51 PM, 4/16/2020] Rohitabhai Joshiyara: જિલ્લા સેવા સદન મોડાસા-અરવલ્લી,ફોન- (૦૨૭૭૪) ૨૫૦૨૩૪ ફેકસ-૨૫૦૨૩૪
તા. ૧૬/૦૪/૨૦૨૦ E-Mail:-information.arvalli@gmail.com સમાચાર સંખ્યા- ૧૨૪
અરવલ્લી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટેના ૩૦ એપ્રિલ સુધી પ્રતિબંધિક હુકમો જાહેર કરાયા
મોડાસા- આગામી દિવસોમાં ખાનગી ઇનપુટોને ધ્યાને લેતાં જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાય તે માટે તા. ૧૬- ૦૪-૨૦૨૦ ના કલાક ૦૦-૦૦થી તા. ૩૦- ૦૪-૨૦૨૦ ના કલાક ૨૪-૦૦ કલાક સુધી સમગ્ર જિલ્લામાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે.વળવી અરવલ્લી જિલ્લા, મોડાસાને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ- ૩૭ (૧) થી મળેલ સત્તાની રુએ પ્રતિબંધિક મનાઇ હુકમો જાહેર કરાયા છે.
જેનાથી શારીરીક ઇજા પહોચાડવા અંગે ઉપયોગમાં લઇ શકે તેવા શસ્ત્રો જેવાકે દંડા, તલવાર, ભાલા,સોટા,બંદુક, ચપ્પું, લાકડી કે લાઠી કે તેવી બીજી કોઇ વસ્તુઓ લઇ જવા અંગે અથવા સાથે લઇને ફરવુ નહી, કોઇ જલદી સળગી ઉઠે તેવી વસ્તુઓ સ્ફોટક પદાર્થો લઇ જવા-ફરવા નહી,પથ્થરો કે બીજા હથીયારો ફેકવા કે નાંખવાના યંત્રો કે સાધનો લઇ જવા કે તૈયાર કરવા નહી, સળગતી કે પેટાવેલી મશાલ સરઘસમાં લઇ જવી નહી, વ્યકિતઓ અથવા તેના તેના શબ, આકૃતિઓ કે આકાર અથવા પુતળા દેખાડવા નહી, લોકોએ બુમ પાડવા, ગીતો ગાવા કે વાધ્ય વગાડવા નહી, અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી બિભત્સ સુત્રો પોકારવા નહી કે જેનાથી સુરૂચિ અથવા નીતીનો ભંગ થાય તેવું ભાષણ કરવાનું તથા હાવભાવ તથા ચેષ્ટા કરવાનુ તથા પત્રો, પત્રિકાઓ, પ્લેકાર્ડો, ચિત્રો, નિશાનીઓ દેખાડવાનું અથવા ફેલાવો કરવવાનુ કે સાથે રાખીને ફરવુ નહી.
જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી, એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટશ્રી, અથવા અધિકૃત કરેલા કોઇપણ અધિકારીશ્રીઓ, શારીરિક અશકિતના કારણે લાકડી કે લાઠી રાખતા
વૃધ્ધ વ્યકિત તથા હથિયારના પરવાના ધારકો હથિયાર પ્રદર્શિત ન થાય તેમ ધારણ કરનાર, સરકારી નોકરી કે કામ કરતી વ્યકિતઓ કે જેના ઉપરની અધિકારીએ હથિયાર લઇ જવાનુ ફરમાવ્યુ હોય અથવા આવુ કોઇ હથિયાર ફરજ ઉપર સાથે રાખવાનુ આવશ્યક હોય, કોઇ ધાર્મિક તહેવારની ઉજવણી માટે આ જાહેનામામાં ઉલ્લેખ કરેલ તે પૈકીના હથિયાર ધાર્મિક રીવાજોને અનેરૂપ ઉપયોગ કરવા માટે અને જિલ્લા પોલીસ અધિકારીશ્રી અથવા તે વિસ્તારના સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી, એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટશ્રીએ અગાઉથી લેખીતમાં મંજૂરી આપી હોય
તેવી સંસ્થા કે વ્યકિતઓ, ખેતીના કામે ઓજારો લઇ જતા ખેડૂતો, સરકારશ્રીના સરકારી કાર્યક્રમમાં
અધિકૃત વ્યકિતઓ, કોઇ પણ અંતિમયાત્રાને, લગ્નના વરઘોડામાં વરરાજાને લાગુ પડશે નહી.
આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લઘન કરનાર અથવા કરાવનાર શખ્સ
ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ (૩) હેઠળ ઓછામાં ઓછી ચાર માસ અને વધુમાં વધુ
એક વર્ષની સજા થઇ દંડને પાત્ર થશે તેમજ ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦ ના ૪૫ મા અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે. 0000000000000000
જિલ્લા સેવા સદન મોડાસા-અરવલ્લી,ફોન- (૦૨૭૭૪) ૨૫૦૨૩૪ ફેકસ-૨૫૦૨૩૪
તા. ૧૬/૦૪/૨૦૨૦ E-Mail:-information.arvalli@gmail.com સમાચાર સંખ્યા- ૧૨૫
અરવલ્લી જિલ્લામાં ૩૦ એપ્રિલ સુધી સભા ભરવી કે બોલાવવા તેમજ સરઘસ કાઢવા પર પ્રતિબંધિક હુકમો જાહેર કરાયા
મોડાસા- આગામી દિવસોમાં ખાનગી ઇનપુટોને ધ્યાને લેતાં જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાય તે માટે તા. ૧૬- ૦૪-૨૦૨૦ ના કલાક ૦૦-૦૦થી તા. ૩૦- ૦૪-૨૦૨૦ ના કલાક ૨૪-૦૦ કલાક સુધી સમગ્ર જિલ્લામાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે.વળવી અરવલ્લી જિલ્લા, મોડાસાને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ- ૩૭ (૧) થી મળેલ સત્તાની રુએ પ્રતિબંધિક મનાઇ હુકમો જાહેર કરાયા છે.
અરવલ્લી જિલ્લામા સમગ્ર વિસ્તારમાં સક્ષમ અધિકારીશ્રીની લેખિત પરવાનગી સિવાય તા. ૧૬- ૦૪-૨૦૨૦ ના કલાક ૦૦-૦૦થી તા. ૩૦- ૦૪-૨૦૨૦ ના કલાક ૨૪-૦૦ કલાક સુધી જિલ્લામાં અમલમાં રહે તે રીતે કોઇ સભા ભરવી કે બોલાવવી નહીં તેમજ સરઘસ કાઢવું નહીં.
આ હુકમ સરકારી નોકરી કે કામ કરતી વ્યકિતઓ અથવા હોમગાર્ડ કે જેઓ સરકારી ફરજ ઉપર હોય તેઓને તથા ખેતીના કામે ઓજારો લઇ જતા ખેડૂતો, સરકારી કાર્યક્રમને લાગુ પડશે નહી. .
આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લઘન કરનાર અથવા કરાવનાર શખ્સ
ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ (૩) તેમજ ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦ ના ને કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
**************ફ્ક
જિલ્લા સેવા સદન મોડાસા-અરવલ્લી,ફોન- (૦૨૭૭૪) ૨૫૦૨૩૪ ફેકસ-૨૫૦૨૩૪
તા. ૧૬/૦૪/૨૦૨૦ E-Mail:-information.arvalli@gmail.com સમાચાર સંખ્યા- ૧૨૪
અરવલ્લી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટેના ૩૦ એપ્રિલ સુધી પ્રતિબંધિક હુકમો જાહેર કરાયા
મોડાસા- આગામી દિવસોમાં ખાનગી ઇનપુટોને ધ્યાને લેતાં જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાય તે માટે તા. ૧૬- ૦૪-૨૦૨૦ ના કલાક ૦૦-૦૦થી તા. ૩૦- ૦૪-૨૦૨૦ ના કલાક ૨૪-૦૦ કલાક સુધી સમગ્ર જિલ્લામાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે.વળવી અરવલ્લી જિલ્લા, મોડાસાને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ- ૩૭ (૧) થી મળેલ સત્તાની રુએ પ્રતિબંધિક મનાઇ હુકમો જાહેર કરાયા છે.
જેનાથી શારીરીક ઇજા પહોચાડવા અંગે ઉપયોગમાં લઇ શકે તેવા શસ્ત્રો જેવાકે દંડા, તલવાર, ભાલા,સોટા,બંદુક, ચપ્પું, લાકડી કે લાઠી કે તેવી બીજી કોઇ વસ્તુઓ લઇ જવા અંગે અથવા સાથે લઇને ફરવુ નહી, કોઇ જલદી સળગી ઉઠે તેવી વસ્તુઓ સ્ફોટક પદાર્થો લઇ જવા-ફરવા નહી,પથ્થરો કે બીજા હથીયારો ફેકવા કે નાંખવાના યંત્રો કે સાધનો લઇ જવા કે તૈયાર કરવા નહી, સળગતી કે પેટાવેલી મશાલ સરઘસમાં લઇ જવી નહી, વ્યકિતઓ અથવા તેના તેના શબ, આકૃતિઓ કે આકાર અથવા પુતળા દેખાડવા નહી, લોકોએ બુમ પાડવા, ગીતો ગાવા કે વાધ્ય વગાડવા નહી, અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી બિભત્સ સુત્રો પોકારવા નહી કે જેનાથી સુરૂચિ અથવા નીતીનો ભંગ થાય તેવું ભાષણ કરવાનું તથા હાવભાવ તથા ચેષ્ટા કરવાનુ તથા પત્રો, પત્રિકાઓ, પ્લેકાર્ડો, ચિત્રો, નિશાનીઓ દેખાડવાનું અથવા ફેલાવો કરવવાનુ કે સાથે રાખીને ફરવુ નહી.
જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી, એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટશ્રી, અથવા અધિકૃત કરેલા કોઇપણ અધિકારીશ્રીઓ, શારીરિક અશકિતના કારણે લાકડી કે લાઠી રાખતા
વૃધ્ધ વ્યકિત તથા હથિયારના પરવાના ધારકો હથિયાર પ્રદર્શિત ન થાય તેમ ધારણ કરનાર, સરકારી નોકરી કે કામ કરતી વ્યકિતઓ કે જેના ઉપરની અધિકારીએ હથિયાર લઇ જવાનુ ફરમાવ્યુ હોય અથવા આવુ કોઇ હથિયાર ફરજ ઉપર સાથે રાખવાનુ આવશ્યક હોય, કોઇ ધાર્મિક તહેવારની ઉજવણી માટે આ જાહેનામામાં ઉલ્લેખ કરેલ તે પૈકીના હથિયાર ધાર્મિક રીવાજોને અનેરૂપ ઉપયોગ કરવા માટે અને જિલ્લા પોલીસ અધિકારીશ્રી અથવા તે વિસ્તારના સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી, એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટશ્રીએ અગાઉથી લેખીતમાં મંજૂરી આપી હોય
તેવી સંસ્થા કે વ્યકિતઓ, ખેતીના કામે ઓજારો લઇ જતા ખેડૂતો, સરકારશ્રીના સરકારી કાર્યક્રમમાં
અધિકૃત વ્યકિતઓ, કોઇ પણ અંતિમયાત્રાને, લગ્નના વરઘોડામાં વરરાજાને લાગુ પડશે નહી.
આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લઘન કરનાર અથવા કરાવનાર શખ્સ
ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ (૩) હેઠળ ઓછામાં ઓછી ચાર માસ અને વધુમાં વધુ
એક વર્ષની સજા થઇ દંડને પાત્ર થશે તેમજ ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦ ના ૪૫ મા અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે. 0000000000000000
જિલ્લા સેવા સદન મોડાસા-અરવલ્લી,ફોન- (૦૨૭૭૪) ૨૫૦૨૩૪ ફેકસ-૨૫૦૨૩૪
તા. ૧૬/૦૪/૨૦૨૦ E-Mail:-information.arvalli@gmail.com સમાચાર સંખ્યા- ૧૨૫
અરવલ્લી જિલ્લામાં ૩૦ એપ્રિલ સુધી સભા ભરવી કે બોલાવવા તેમજ સરઘસ કાઢવા પર પ્રતિબંધિક હુકમો જાહેર કરાયા
મોડાસા- આગામી દિવસોમાં ખાનગી ઇનપુટોને ધ્યાને લેતાં જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાય તે માટે તા. ૧૬- ૦૪-૨૦૨૦ ના કલાક ૦૦-૦૦થી તા. ૩૦- ૦૪-૨૦૨૦ ના કલાક ૨૪-૦૦ કલાક સુધી સમગ્ર જિલ્લામાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે.વળવી અરવલ્લી જિલ્લા, મોડાસાને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ- ૩૭ (૧) થી મળેલ સત્તાની રુએ પ્રતિબંધિક મનાઇ હુકમો જાહેર કરાયા છે.
અરવલ્લી જિલ્લામા સમગ્ર વિસ્તારમાં સક્ષમ અધિકારીશ્રીની લેખિત પરવાનગી સિવાય તા. ૧૬- ૦૪-૨૦૨૦ ના કલાક ૦૦-૦૦થી તા. ૩૦- ૦૪-૨૦૨૦ ના કલાક ૨૪-૦૦ કલાક સુધી જિલ્લામાં અમલમાં રહે તે રીતે કોઇ સભા ભરવી કે બોલાવવી નહીં તેમજ સરઘસ કાઢવું નહીં.
આ હુકમ સરકારી નોકરી કે કામ કરતી વ્યકિતઓ અથવા હોમગાર્ડ કે જેઓ સરકારી ફરજ ઉપર હોય તેઓને તથા ખેતીના કામે ઓજારો લઇ જતા ખેડૂતો, સરકારી કાર્યક્રમને લાગુ પડશે નહી. .
આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લઘન કરનાર અથવા કરાવનાર શખ્સ
ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ (૩) તેમજ ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦ ના ને કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
****************
[4/16, 8:51 PM] Mahendra Patel: અરવલ્લીમાં એ.પી.એલ-૧ના ૫૦ ટકાથી વધુ કાર્ડધારકોને અનાજ વિતરણ કરાયું.
અરવલ્લી જિલ્લામાં નોન એફ.એસ.એ. એપીએલ-૧ રેશનકાર્ડ ધારકોને અનાજ વિતરણ હાથ ધરાયું ત્યારે વિતરણના ત્રણ દિવસ દરમિયાન ૫૦ ટકાથી વધુ એટલે કે ૩૬,૪૨૩ કાર્ડધારકોએ સરકાર માન્ય અનાજની દુકાન પર જઇને પોતાનો જથ્થો લીધો હતો.
અરવલ્લી જિલ્લામાં ૭૧૬૮૫ રેશનકાર્ડધારકો છે અને તેમાં આશરે ૨,૯૪,૭૯૯ લોકોનો સમાવેશ થાય છે. જેમાં એપીએલ રેશનકાર્ડધારકને ઘઉં, ચોખા, ચણાદાળ અથવા ચણા અને ખાંડનું વિનામૂલ્યે વિતરણ કરવામા આવી રહ્યુ છે. નાગરિક સમિતિની દેખરેખમાં કાર્યરત આ વિતરણ વ્યવસ્થામાં અરવલ્લી જિલ્લામાં ત્રણ દિવસ દરમિયાન ૩૬૪૨૩ રેશન કાર્ડ ધારકોને સોશ્યિલ ડિસ્ટન્ટ સાથે અનાજનું વિતરણ કરવમાં આવ્યું હતું.
જેમાં મોડાસામાં ૪૧.૯૬ ટકા માલપુરમાં ૬૦.૩ મેધરજમાં ૬૪.૯૪ ભિલોડામાં ૪૫.૪૫ બાયડમાં ૫૫.૧૭ અને ધનસુરા તાલુકામાં ૫૯.૯૨ મળી કુલ ૫૦.૮૧ ટકા રેશનકાર્ડ ધારકોએ પોતના હક્કનો લાભ લીધો હતો.
****************************
[4/16, 8:51 PM] Mahendra Patel: અરવલ્લી જિલ્લાના મોડાસા અને માલપુર માર્કેટયાર્ડ કાર્યરત
……………………
પ્રથમ દિવસે મોડાસામાં ૧૯૦૦ કિવન્ટલ જયારે માલપુરમાં૧૩૦૦ કિવન્ટલ ઘંઉની ખરીદી કરાઇ
…………………
મોડાસના-માલપુરના ૨૫૯ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું.
……………………………….
સમગ્ર રાષ્ટ્રમાં ૩ મે સુધી લોકડાઉનની સમયમર્યાદમાં વધારો કરાયો છે ત્યારે તૈયાર થયેલા રવિપાકના ખરીદ- વેચાણ માટે અરવલ્લી જિલ્લાની મોડાસા અને માલપુરના માર્કેટયાર્ડ કાર્યરત કરવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
જિલ્લાકક્ષાની બેઠકમાં જિલ્લાના ખેડૂતોના પાક ઉત્પાદનના ખરીદ-વેચાણ અંગે વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા. જિલ્લાની તમામ ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિઓને તબક્કાવાર શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં માલપુર યાર્ડ દ્વારા દિવસવાર ગામોની વહેંચણી કરી તે જ ગામના ખેડૂતોને પ્રવેશ આપવાનું નક્કી કરાયું. જે અગાઉ માર્કેટયાર્ડના રજીસ્ટ્રેશન પક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જેમાં પ્રથમ દિવસે મોડાસા યાર્ડ ખાતે ૨૧૭ જયારે માલપુર ખાતે ૪૨ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.
માર્કેટયાર્ડ કાર્યરત થતા જ મોડાસમાં૧૯૦૦ કિવન્ટલ જયારે માલપુરના યાર્ડમાં ૧૩૦૦ કિવન્ટલ ઘંઉની આવક નોંધાઇ હતી.
સાથે સાથે કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લઈ સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાય તે રીતે સીધી હરાજી કામગીરી શરૂ કરાઇ હતી. આ સમયે માલવાહક વાહનના ડ્રાઈવર અને તે સિવાય ફક્ત એક જ વ્યક્તિને માર્કેટ યાર્ડના મુખ્ય ગેટથી થર્મલ સ્કેનિંગ બાદ જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. બજાર સમિતિમાં આવનાર તમામ વ્યક્તિઓએ ફરજીયાત માસ્ક પહેરવાનું અને સામાજીક અંતર જાળવવા નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું
**************