૨૧ દિવસના લોકડાઉન પછી શું?
અત્યારે કોરોનાને કારણે વાતાવરણ એકદમ ચોખ્ખું થઈ ગયું છે પણ લોકડાઉન પુરુ થશે એ જ સમયથી પ્રદુષણ વધવાનું ચાલું. રોડ રસ્તા પર દબાણ કરવાનું ચાલું, અતિશય ઘોંઘાટ તેમજ અસ્તવ્યસ્ત ટ્રાફિક સમસ્યા એ ની એ જ અને જ્યાં ત્યાં ગંદકી ફેલાવવાનું ચાલું. નદી, સમુદ્ર જ નહી આકાશને પણ છોડવામાં નહીં આવે. એક પછી એક ઉપગ્રહ છોડીને આપણે ગર્વ કરીશું. ફરી પાછા ગલોફામાં પાન, ફાકીની જયાફત ઉઠાવી તેની પીચકારી મારીને આપણે ધરતીને રંગેથી ચીતરી નાખીશું. વળી પાછાં આંદોલન થશે, રેલીઓ નીકળશે, વાદવિવાદ થશે એને અહંકારી લોકો રોફ જમાવશે.
– જય ભટ્ટ
*कोरोना अपडेट*
*स्पीड रिपोर्ट:-गुजरात के भावनगर मे 2 नये पोजिटिव केस आये सामने। गुजरात मे संख्या 110 हुइ। अभीतक 10 लोगो की मौत।*
अहमदाबाद-45 ( 5 मौत )
वडोदरा-9 (1 मौत)
राजकोट-10
गांधीनगर-13
सुरत-13 (1 मौत )
भावनगर-11 ( 2 मौत )
पोरबंदर-3
गीर सोमनाथ-2
महेसाणा-1
कच्छ-1
पंचमहाल -1 (1 मौत)
पाटण – 1
*देश मे कोरोना मरीज़ो की संख्या पहुची 3494।*
*एक्टिव केस 3191 है।*
*262 ठीक हो चुके है ओर 101 लोगो की जान जा चुकी है।*
*दुनिया मे 64231 लोगो की मौत*
*कोरोना से इफेक्टेड लोगो की संख्या 1192621*
*जबकी 246063 लोग हो चुके हे ठीक।*