બનાસકાંઠા દિયોદરના વેટેનરી તબીબ સામેના CM રૂપાણીના તપાસના આદેશ.દિયોદરના વેટેનરી તબીબે 16 હજાર પશુઓના એકજ દિવસમાં સર્ટી આપતા વિવાદ થયો.
ભરત કોઠારીએ આજે મોકળા મને સંવાદ કાર્યક્રમમાં રજુઆત કરી.તબીબ સામે તપાસ કરી ફરિયાદ નોંધવાની માંગ કરી.
CM રૂપાણીએ ખુદ કબુલ્યું એક દિવસમાં આટલા પશુ તપાસવા શક્ય નથી.CM રૂપાણીએ કહ્યું તપાસ કરો સત્ય શુ છે.
મોકળા મનના કાર્યક્રમમાં ગૌશાળા પાંજરાપોળના સંચાલકોને CM રૂપાણીએ સાંભળ્યા.પાંજરાપોળ ના મોટાભાગ ના સંચાલકો.સ્વામિનારાયણ સંસ્થાના સંતો તેમજ ગઈ પ્રેમીઓ મોટી સંખ્યામાં હજાર રહ્યા હતા.