*LIC વેંચવાની વાતો માત્ર મોદી વિરોધીઓની અફવા: સરકાર પાસે માત્ર 5% હિસ્સો છે, આ હિસ્સો વેંચાશે*
*સોશિયલ મીડિયામાં બેવકુફો અને લુચ્ચાઓ દ્વારા થતા કુપ્રચારનો ભોગ ન બનો, અપની અક્કલ લગાઓ…*
*સરકાર પોતાના હિસ્સાનો IPO લાવશે, નફો શેર હોલ્ડરને મળશે*
👉🏼સોશિયલ મીડિયામાં અને ન્યુઝ પેપરમાં આવી રહ્યું છે કે સરકારે એલ.આઈ.સી ને વેચવા કાઢી છે..
*હકીકત* : સરકાર પાસે એલ.આઈ.સી નો નફા નો હિસ્સો ફક્ત 5 % છે એટલે સરકાર એલ.આઈ.સી ની કુલ મિલકત ના 5% હિસ્સા નું લિસ્ટિંગ કરવા જઈ રહી છે એટલે કે તેનો આઈ.પી.ઓ આવશે. એનો અર્થ એમ થાય કે સરકાર પોતાના 5% હિસ્સા માંથી અમુક તક હિસ્સો પબ્લિક માં ઈકવિટી શેર રૂપે આપી રહી છે.
એલ.આઈ.સી ની કુલ મિલકત 30 લાખ કરોડ છે જેના 5% થાય 1.5 લાખ કરોડ.
જેમાં હવે સરકાર નફો નહિ લે તેને બદલે તે નફો શેર હોલ્ડર્સ ને મળશે..
👉🏼 સરકાર એલ.આઈ.સી નું હેન્ડલિંગ નહિ કરે
*હકીકત*
દરેક સરકારી બેન્ક જેમ કે એસ.બી.આઈ, બેન્ક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેન્ક વગેરે જેવી દરેક બેન્ક ના પણ હિસ્સા વર્ષો પહેલા સરકારે વેચેલા જ છે પરંતુ શું તેને આપણે સરકારી બેન્ક નથી ગણતા ? તે સરકારી જ બેન્ક છે અને રહેશે જ. તેવી જ રીતે એલ.આઈ.સી પણ સરકારી વીમા કંપની જ રહેશે. તેમાં 1% પણ શંકા કરવા જેવું નથી.
👉🏼 દરેક પોલિસી પર સરકાર ની જે ગેરેન્ટી હતી તે હવે નહિ રહે.
*હકીકત*
ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમાન એ ગઈ કાલે જ પ્રેસ કોન્ફરન્સ બોલાવી ને સ્પષ્ટતા કરેલી છે કે સરકાર ની ગેરેન્ટી યથાવત રહેશે. માટે કોઈ પોલિસી હોલ્ડર્સ એ ડરવાની જરૂર નથી.
*અને અતિ મહત્વનું*
કે આ પ્રકાર ના પગલાં લેતા પહેલા સરકારે સંસદ માં બંને સત્ર માં બિલ પાસ કરવું જરૂરી છે. આજે જાહેર કર્યું અને આવતી કાલે થઈ જાય તેમ નથી.
આ પ્રકાર ના કોઈ પણ પગલાં ની અસર એલ.આઈ.સી ના નફા પર કે તેની પોલિસીઓ પર થવાની નથી માટે નિશ્ચિન્ત રહેશો..