NG-212 -1-6-24 pdf 22 NG pdf NG_224 4-6-24 pdf 2 jan faritad 225- NG-5-6-24 pdf
પ્રધાનમંત્રી મોદીજી કરતા ગુજરાત ના સી.આર.પાટીલ અને અમિત શાહ ની લીડ વધુ છે.સ્મૃતિ ઈરાની અમેઠી થી હાર્યા છે.મેનકા ગાંધી પણ ભાજપ વિરોધી આક્રોશ થી હાર્યા છે.ભાજપ એકલે હાથે સરકાર પણ બનાવી શકે તેવી સ્થિતિ નથી.નીતીશ કુમાર અને ચંદ્રા બાબુ નાયડુ બંને ના ડાબા.જમણે ખભે મોદીજી પ્રધાનમંત્રી બની શકે તેમ છે.ગાજ્યા મેઘ ભાજપ માં 400 પાર ના નારા ખોટા પડ્યા અને માત્ર 241 ભાજપ થી સંતોષ માનવો પડ્યો..યોગીજી પણ યુપી માં એટલા ચાલ્યા નહિ જેટલી શાશન તાકાત થી યુપી માં પ્રજા ઉપર રાજાશાહી ની જેમ રાજ કર્યું.કેજરીવાલ ટૂંકા સમયમાં જેલ બહાર આવ્યા ત્યારે તેમણે કહ્યુ હતુ કે યોગી ને પણ મોદીજી હટાવી લેશે,કેમકે મોદીજી ને તેમનાથી પાર્ટીમાં કે બીજા કોઈપણ પક્ષ માં વધુ લોકપ્રિય નેતા બને તે સહન નથી થતું.2019 માં 66 ભાજપ ની બેઠક આવેલી તે અત્યારે માત્ર 36 થી સંતોષ માનવો પડયો,,અતિક એન્કાઉન્ટર ની ઘટના પછી લઘુમતી સમાજ નો એકપણ વોટ ભાજપ ને મળ્યો હોય તેવું યુપી માં ક્યાંય સાંભળવા પણ મળ્યું નહિ.ગાજ્યા મેઘ વરસ્યા નહિ..રામ ના ખભે જેટલો વૈભવ સરકાર ના ખભે કર્યો પણ ફાવ્યા નહિ.જુદી જુદી વેશભૂષા અને જુદા જુદા ધર્મ ના ધર્મગુરુ ના પહેરવેશ માં જુદા જુદા ધર્મ ની ભાષા સોફ્ટ વેર થી મદદ લઈને જાણે પોતાની જાતને ભગવાન સાબિત કરવા ગયા પણ કુદરત અને ભારત માતા તેમજ સનાતન ધર્મ ના દેવી દેવતાઓ સામે નક્સલી સનાતની રાજકીય ચાલ ચાલી નહિ.અયોધ્યા માં વગર મુહરતે નકલી મુહરત પૈસા ના જોરે ચૂંટણી પહેલાં રામ મંદિર પ્રાં પ્રતિષ્ઠા બીજીવાર કરીને પોતાની તખ્તી લગાવવા મોદીજી નીકળ્યા અને અલગ નકલી ઇતિહાસ બનાવવા ગયા પણ ખોટા પડ્યા.અંતે અયોધ્યા બેઠક પણ ભાજપ જીતી ના શક્યું તેનો મતલબ કે કેટલો પણ સરકાર ના જોરે અયોધ્યા માં રોફ જમાવ્યો હશે કે સ્થાનિક લોકોએ પણ મોદીજી ઉપર ફિટકાર વરસાવ્યો. એવી રીતે વારાણસી એટલે કે શિવ સ્થાન જ્યોતિર્લિંગ મા પણ સરકારના ખભે ગંગા ની કાયાપલટ કરવા ગયા અને લખલૂટ ખર્ચા કર્યા પરંતુ સ્થાનિક લોકોએ પણ મોદીજીને એટલો બધો સહયોગ આપ્યો નહીં અને દોઢ લાખ આજુબાજુ જેટલી વધારે તેઓ લીડ લાવી શક્યા નહીં. જ્યારે વિપક્ષ ના ગાંધી પરિવારને સતત ટારગેટ રાખીને જેને શહજાદા તેમજ અનેક ઉપનામ થી તિરસ્કાર કરવા ગયા તેવા રાહુલ ગાંધી વાયનાડ તેમજ રાય બરેલી થી પોણા ચાર લાખ મતો ની લીડ થી જીતી ને મોદીજી ના અહંકાર ને પડકાર આપી જીત હાસલ કરી. ગુજરાત માં માત્ર સ્થાનિક રાજકીય નેતાગીરી ની કેન્દ્રીય પક્કડ બની રહી ગુજરાત નું નામ રોશન રહે તે હેતુથી ગુજરાત ની પ્રજાએ ઉમેદવાર જોયા વિના વોટ આપીને એક ગુજરાતી તરીકે સાથ આપવા ગુજરાત ની 25 બેઠક આપી ભાજપ ને સહયોગ કર્યો અને મોદીજી ને સહન કર્યા.ગુજરાત માં એક બેઠક રાજકીય ખેલ થી બિન હરીફ કરીને તેમજ અહંકાર માં બનાસકાંઠા બેઠક સ્થાનિક પાર્ટીના લોકો થી ઉપરવટ જઈને મોદીજી એ રેખા ચોધરી ને બેઠક આપી ,જેથી સ્થાનિક બનાસકાંઠાની પ્રજાએ કોંગ્રેસના ગેનીબેન ઠાકોરને વિજય બનાવીને મોદીજીના અહંકારને સીધો પડકાર ફેંક્યો.. પ્રિયંકા ગાંધી પણ બનાસકાંઠામાં જાહેર સભાની અંદર નરેન્દ્ર મોદીજી ને પડકાર ફેંકીને કહ્યું હતું કે મારા ભાઈને સહેજાદા કહો છો પણ તે સહેજાદા તમને ભારે પડશે અને ભારત જોડો યાત્રામાં મારો ભાઈ જેટલું ચાલ્યો છે તેનું પરિણામ પણ બતાવીને રહેશે અને અંતે તે વાત આજે સાચી પડી કે રાહુલજી બે જગ્યાએ જીત્યા અને મોદીજી નું પત્તું સમગ્ર દેશમાં ક્યાંય ચાલ્યું નહીં તે પરિણામો ઉપરથી કહી શકાય. મોદીજી એ પણ બનાસકાંઠાની અંદર મોટી રેલી કાઢીને જાહેર સભા કરી ને રેખા ચૌધરીને જીતાવવા કોશિશ કરી પણ પોતાના ગુજરાતમાં પણ તેઓ સફળ થયા નહીં અને અંતે બનાસકાંઠાની બેઠક ભાજપે મોદીજીના અહંકારમાં ગુમાવવી પડી. આખો દેશ મોદીજી સાથે છે તેવા બણગા ફુકીને કેન્દ્રીય સરકારની સામે કોઈપણ યોજનામાં પણ મોદી સરકાર જેવો અહંકાર દેશની જનતાને બતાવવા ગયા પણ પરિણામો ઉપરથી લાગે છે કે દેશની જનતાએ ભાજપને એટલો સહયોગ કર્યો નહીં . ઘણા વર્ષોથી મોદીજી અને અમિત શાહ દિલ્હીથી જ જાણે ગુજરાત ચલાવતા હોય તેવી રીતે એકહથ્થુ સ્ટેમ્પ શાશન ચલાવી રહ્યા છે.જેને ડબલ એન્જિન સરકાર નામ આપ્યું. ગુજરાતમાં પણ કોંગ્રેસના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં રાજીનામું આપીને ભળી ગયા જેમને ભાજપે સોદો કર્યા મુજબ ટિકિટ ફાળવી અને તેઓ પણ વિધાનસભાની બેઠકોમાં જીત્યા અને કોંગ્રેસ પાર્ટી થી પક્ષ પલટો કરીને પોતાના રાજકીય કાવા દાવા ના દૃશ્યો બતાવ્યા. ગુજરાતની જનતાને ગુજરાતમાં આજે વિધાનસભાની અંદર 70% થી વધારે કોંગ્રેસી ભાજપના ભગવાન ખેસ ધારણ કરીને સત્તામાં બેઠા છે.કોંગ્રેસ ના મોટા ભાગના નેતાઓ એવું માનતા કે આ રાહુલ અને પ્રિયંકા ના વર્ચસ્વ માં પાર્ટી સફળતા હાંસિલ નહિ કરી શકે. જેથી ઘણા કોંગ્રેસના નેતાઓ ભાજપ સાથે સોદાબાદી કરીને ધારાસભ્ય અને સાંસદ તરીકે રાજીનામું આપીને ફરીથી ભાજપે તેમને બેઠકો આપીને જીતાડીને પોતાની પાર્ટીના કરમઠ કાર્યકરોને અન્યાય કર્યો તેના પણ આ પરિણામો માઠા આવ્યા હોય તેવું લાગે છે. કોંગ્રેસના ઇન્ડિયા ગઠબંધનમાં સૌથી વધુ મહેનત રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા કરીને સહાનુભૂતિ ના વોટ લીધા તેવું કહી શકાય પણ કોંગ્રેસ 100 બેઠકો ની અંદર રહી. છેલ્લા દસ વર્ષથી ગુજરાતની જનતા પક્ષ પલટા નો ત્રાસ સહન કર્યો છે.ઇ ડી,સીબીઆઇ નો ભય પણ ચાલ્યો નહિ…પૈસા ના જોરે ગોદી મીડિયા ના ખભે વોટ બેન્ક ફેરવવા નીકળ્યા પણ બધા જ પોલ ખોટા પડ્યા પણ તેમણે તેમનો વ્યવસાય કરી લીધો જે જુનિયર ભગવા તેમના ખભે તેમનું અસ્તિત્વ ટકાવવા મા સફળતા મેળવી સંતોષ માન્યો…. ભગવાન રામ ને પણ ન મુક્યા તેના નામે દેશમાં મત લીધા અને મંદિર અધૂરું હતું ત્યાં જલદી ચૂંટણી કરી. સત્તા મેળવવા તમામ શાસ્ત્રોક્ત નીતિ નિયમો નેવે મૂકી અહંકાર ના મદ માં પ્રાણ પ્રતિષ્ઠા કરી નાખી એટલે જ ભગવાન રામે ક્રોધિત થઈ ખુદ અયોધ્યાની સીટ માં ભાજપ પરાજય કરી દેશમાં બહુમતી થી વંચિત રાખી નીતીશ નાયડુ ના પગ મોદી પકડે તો જ સત્તા મેળવી શકાય તેવી સ્થિતિ વચ્ચે ભગવાન તેને હંમેશા માટે સત્તાથી દૂર રાખી અહંકાર તોડશે*એક સમયે મોદીજી નીતિશ અને ચંદ્રવાબો નાયડુ ઉપર પણ રોષ ઠાલવીને તેમને રાજકીય રીતે હેરાન કરવામાં કાંઈ પણ બાકી રાખ્યું ન હતું તેમ છતાં પણ નીતિશ અને નાયડુ આ મોદીને ત્રીજીવાર પણ પ્રધાનમંત્રી બનવા માટે ટેકો કરશે.
*🙏🏻 એક અપીલ…🙇🏻♂️ગુજરાત🚨*
*દેશમાં ભગવી સરકાર માં કોઈની સલામતી નથી રાજકોટ કાંડ જેવા અનેક કાંડ આ મોદીજી ના સ્ટેમ્પ શાશન ની સરકારમાં થયા પણ તેના પોઠિયા અને ભૂખ્યા અંધ ભક્તો તેમાં હોય એટલે છોડી મૂકે છે અને તમે તમારા વહાલસોયા પરિવાર જનો બાળકો ગુમાવો છો* ગુજરાતમાં રહેતા તમામ સમાજ અને જ્ઞાતિના પરિવારો..બધાને ખાસ જણાવવાનુ કે તમારા જીવનમાં તમારો પરિવાર ,બાળકો,વડીલો, તમારો અમૂલ્ય ખજાનો છે.. ક્યાંય પણ કોઈ પણ જગ્યા એ પરિવાર અને બાળકો સાથે ફરવા જાવ ત્યારે સાથે પુરુષ સાથે જ જવા વિનંતી..એકલા મહિલાઓ અને બાળકો ને ક્યાંય ન મોકલવા.. અને જ્યાં પણ જાઓ ત્યાં પહેલા તમારી સેફ્ટી છે કે નહિ તે પેહલા જ ખાસ ચકાસણી કરવી..
*આ ભ્રષ્ટ ભાજપ સરકારનાં ભરોસે ન રહેવું કંઈક બનાવ બન્યા પછી તેમાં સંડોવાયેલ મોદીજી નાજ પોઠિયા અને અંધ ભક્તો હશે માત્ર ને માત્ર કડક કાર્યવાહી નાં નામે નિવેદનો આપશે.. એ જ પછી કોઈ આ બાબતે ભાવ પણ નથી પૂછતું.. કાગળ પર કેસો પડ્યા રહેશે અને આ હિટલર ના તમામ પોઠિયા ને છોડી મૂકવામાં આવે છે ને તમારો પરિવાર વિનાશ થઈ ગયો* હશે..ચાલો આપણે જ હવે જાગૃત બનીએ અને મોલ,હોસ્પિટલ,સિનેમા,બસ સ્ટેન્ડ, ગેમ ઝોન, તળાવો, મેળાઓ જ્યાં જ્યાં ફરવા નાં સ્થળો છે ત્યાં જાઓ ત્યારે ક્યાં થી કંઈ રીતે કેમ બહાર જવાય એ પેહલા નિરીક્ષણ કરી સેફ્ટી શું છે તે બાબતે જાણકારી લીધા પછી જ પ્રવેશ કરવો.. કોઈ સેફ્ટી ન હોઈ તો પોલીસ , પ્રેસ ને જાણ કરી તે બાબતે ફરિયાદ પણ દાખલ કરવી…ભૂતકાળ માં પણ ઘણા બનાવો બન્યા છે સમય જતાં બધા બધું ભૂલાઈ જાય છે.. આ ભૂલ માં ફરી એક વાર કોઈ નાં પરિવાર અને બાળકો અને સભ્યોનો ભોગ લેવાય છે… ને તંત્ર માત્ર તમાશો જોશે.. ને આપણે આપણા સ્નેહીજનો ને ગુમાવવા પડશે… આપણાં પરિવાર ની જવાબદારી આપણે જ લઈને તેની સલામતી અને સુરક્ષા કરવા જાગૃત બની આવા બનાવો અટકાવી શકીશું…બાકી આ તંત્ર અને સરકાર બનાવ બન્યા પછી જ બધે ચકાસણી અને સુરક્ષા બાબતે એલર્ટ થશે એ પણ મોટી જાનહાનિ થયા પછી..
ગુજરાત ના નાગરિકો અને પરિવારો ખાસ આ બાબતે હવે જાગૃત બને…અને તમારી સલામતી અને સુરક્ષા ન હોઈ તેવા કોઈ પણ સ્થળે ન જવા ખાસ અપીલ…
પરિવાર માં બાળકો,વડીલો ,માતાઓ અને બહેનો મિત્રમંડળ સાથે હશે. એ આપણી સાચી જિંદગી છે. બાકી ક્યારે આનંદ ની ક્ષણ માતમ માં ફેરવાઈ જશે..તે કોઈ ને ખ્યાલ નહિ આવે માટે સાવચેતી પેહલા…
છેલ્લા ૫ વર્ષ થી આ સાંસ્કૃતિક દેશમાં મોદી અને તેના અંધ ભક્તો પોતાની જો હુકમી ચલાવી લાયકાત વિનાના ઉચા હોદા પર ગોઠવાઈ ગયા છે …..બે દોકડા ના બબૂચક માસ્ટર ને બેંક નો ડાયરેકટર બનાવી દિધો એને શું બેન્કિંગ નિયમો ની ખબર હોય?? પ્રજાના પૈસા ની હોળી કરે છે એમજ એક અંધ ભક્ત મફતિયા વિસ્તાર માં નાનકડી શાળા એટલે સુવિધા વિનાનું હાટડી ચલાવે તેને બેંકમાં વાઈશ ચેરમેન બનાવી દીધા પોતાના ઘરનું રાશન કેમ લેવું તેની અક્કલ નથી આ સાહેબ રોજ સાંજે લોન ના મેળા કરી પ્રજાના પૈસા ની જયાફત ઉડાડે છે આ બની બેઠેલા અંધ ભક્ત સાહેબો ને ચડ્ડી વિનાના કરી ઘરભેગા કરવાનો ઉત્તમ સમય પાકી ગયો છે…..જય રામજી કી
*સાવચેતી એ જ સલામતી*
*એક આગ….હિ…આગ જન ફરિયાદ*
👍🏻👍🏻💐💐