ng-113-14-2-24 PDF-1
સુબ્રમણ્યમ સ્વામીએ (Subramanian Swamy) ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પર નિસાન સાધતા કહ્યું કે, “મોદીએ સિનેમા સ્ટાર શાહરૂખ ખાનને (Shah Rukh Khan) કતાર લઈ જવો જોઈએ”
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ UAE અને કતર મુલાકાતને લઈ ટ્ટવિટ કર્યું હતુ. જેમા તેમણે જણાવ્યુ હતુ કે, “આગામી બે દિવસમાં, હુ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા માટે UAE અને કતારની મુલાકાતે જઈ રહ્યો છું.જે આ બંન્ને દેશો સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવશે.
સુબ્રમણ્યમ સ્વામી ના જણાવ્યા અનુસાર ભારત પહેલા કતાર સરકાર ના શેખ ને નૌકા દલ ના 8 લોકો ને છોડવાની વાત કરી હતી પણ તેઓ માનતા નહોતા અને આ 8 નેવી ના અધિકારીઓ ને કાયમી ફાંસી ની સજા નો હુકમ કાયમ કર્યો હતો.ત્યારબાદ મોદીજી એ shahrukh khaan ને વિનંતી કરતા કતાર ના શેખ માન્યા હતા માટે આ 8 અધિકારીઓ ની ફાંસી ની સજા માંથી મુક્ત કરી વતન લાવવાનો જશ શાહરૂખ ખાન ને જાય છે માટે મોદીજી એ કતાર મુલાકાત માં શાહરૂખ ખાન ને સાથ3 લઈ જવા જોઈએ તેવું ટ્વીટ subramaniyan Swami દ્વારા વળતા જવના માં કરવામાં આવ્યું છે…
જોકે આ બાબતે વિદેશ મંત્રી જયશંકર ને પહેલેથી મોકલી ને મોદીજી એ આ અધિકારીઓ ને છોડાવવાની તૈયારી પહેલા કરી હોવાના સંકેત આપ્યા હતા…
******************************************
અહી કોઈપણ સમાચાર,ફોટાઓ પ્રાપ્ત થયે રાગદ્વેષ વિના જન જાગૃતિ ના ભાગ રૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈપણ રિકિય પક્ષ ને કે કોઈપણ સરકારી વિભાગ ના અધિકારીને અથવા જનતા ના કોઈપણ વ્યક્તિ ને વાંધાજનક લાગે તો તંત્રી નો સંપર્ક કરીને તેવા સમાચાર.ફોટા ખરાઈ કરીને દૂર કરાવી શકે છે..તંત્રી