NG-83-13-1-24 pdf NG-84-14-1-24 pdf 14 janfariyad pdf NG-84-16-1-24- pdf NG-86-17-124 PDF-1 NG-87-18-1-24 pdf-1
************************************
તમે રાજકારણી છો. ખૂબ રાજકારણ કરો. તમારો વિષય છે. ધર્મ શાસ્ત્ર તમારો વિષય નથી. ધર્મનું પ્રમાણ શાસ્ત્ર છે અને તેના નિષ્ણાત તરીકે સર્વોચ્ચ ધર્મગુરુ પીઠાધિશ શંકરાચાર્ય છે. આ પદ શું છે? એ અંગે અજ્ઞાન હોય તો કશું વિપરીત બોલવાનું સનાતનીએ ટાળવું જોઈએ, એ એની મર્યાદા છે
. પોતાની ગરિમા જળવાય એની જવાબદારી દરેક સનાતનીની છે. ધર્મકાર્યમા વિધિ શું અને વિધિનિષેધ શું છે?, તે અંગે શાસ્ત્રીય પ્રમાણ આપવા છતાં, પોતાનું અવિચારી પગલુ જ શાસ્ત્ર છે , એવું સિદ્ધ કરવા મનમાન્યા તર્ક મૂકવામાં આવી રહ્યાં છે. ધર્મ શાસ્ત્રનો વિષય રાજકારણીનો નથી જ. એની માટે ક્યાં પરામર્શન થાય તેની ખબર પહેલેથી છે જ અને તેથી જ પક્ષકાર તરીકે જગદગુરુ શંકરાચાર્ય જ સર્વોચ્ચ અદાલત સુધી પોતાનો મત રાખતાં આવ્યા છે. તમે તો “રામજન્મભૂમિ આસ્થાનો વિષય છે અને અદાલતને હુકુમત નથી” , એવો ઠરાવ કરેલો છે. સંકેત એટલો જ કે, રાજકારણીઓ ધર્મના ક્ષેત્રમાં અતિક્રમણ ન કરે. મર્યાદામાં રહે અન્યથા એના પરિણામ વિકટ આવશે, તે નિશ્ચિત જાણી લે.
******************************************
https://youtu.be/LZnAY0MpDwM?si=li4LK4qXOKZD6lA1