સ્વામી સંપ્રદાય ના લંપટ સ્વામી ભક્તો(હરિભક્તો નહીં કામુક ભક્તો છે, હરિ તો શ્રીકૃષ્ણ છે.) તડીપાર ઘનશ્યામ પાંડે ને સાચા સાબિત કરવા માટે ભગવાન શિવ, શ્રીરામ અને શ્રીકૃષ્ણ બધા પર આક્ષેપ શરૂ કરી છે, જેમાંથી એ સ્વામી ભક્તે પ્રશ્ન કર્યો રામાયણ પહેલા રામ નું ક્યાં વર્ણન છે? મેં કહ્યું વેદોમાં છે. એને ઉપર ના ફોટા મુજબ ના વેદો માંથી પ્રમાણો આપ્યા, પણ આ લોકો ને થોડા માન્ય રહે? એને જે સ્વામી(અસાધુ) કહે એ જ પ્રમાણ,એ કક્ષા નું બ્રેનવોશ ધરાવે છે.
*સ્વામી સંપ્રદાય નું દહન ભાગ – ૭*
(આજથી અંત શબ્દ ના બદલે દહન શબ્દ વાપરી સિરીઝ આગળ ચલાવીશું)
વાદીના સાક્ષી સોખડા નો હરી ઉર્ફે હરિજીવનદાસે કહ્યું : “સત્સંગિજીવન પ્રકરણ 4 અધ્યાય 24, શ્લોક -10 થી 24માં શ્રીજીમહારાજે કહ્યું છે કે ‘1. મનુષ્યોના કલ્યાણ માટે પ્રતિમાઓ પધરાવવા મંદિરો બાંધવાં. મૂર્તિઓની સેવા કરવાથી સર્વનું શ્રેય થશે. 2. ભક્તિમાર્ગમાં આગળ વધવા મંત્રદીક્ષા જરુરી છે, તે માટે આચાર્યને સ્થાપવા. 3. સંપ્રદાયનો સિદ્ધાંત સમજવા માટે શતાનંદમુનિ સત્સંગિજીવન ગ્રંથ રચશે.’ આ ત્રણ સંકલ્પો કરેલા છે. તેથી શ્રીજીમહારાજે તેમની હયાતીમાં અમદાવાદ/ ભૂજ/ વડતાળ/ ધોલેરા/ ગઢડા/ જૂનાગઢમાં શિખરબંધી મંદિરો બંધાવેલા. તેમાં નરનારાયણ/ લક્ષ્મીનારાયણ/ રાધાકૃષ્ણ/ રાધારમણ/ મદનમોહનની મૂર્તિઓ મૂકી; જે બધી મૂર્તિઓ કૃષ્ણના સ્વરૂપની છે. બોચાસણમાં અક્ષરપુરુષોત્તમનું હાટડુ બાંધ્યુ છે, અક્ષર ઉર્ફે ગુણો ઉર્ફે ગુણાતીતાનંદ અને લાઠીયા નો પસિયો એટલે પુરુષોત્તમ ઉર્ફે શ્રીજીમહારાજ, એમ બોચાસણવાસી કહે છે. ધ્યાન કરવા અંગે શિક્ષાપત્રી શ્લોક-115માં કહ્યુ છે કે કૃષ્ણ, કૃષ્ણના અવતાર અને તેમનું મૂર્તિઓનું ધ્યાન કરવું. કોઈ માણસ કે રાજાનું ધ્યાન કરવું નહીં. ભક્તો કે બ્રહ્મજ્ઞાનીનું પણ ધ્યાન કરવું નહીં. શ્રીજી મહારાજ કૃષ્ણના અવતાર છે તેમ શિક્ષાપત્રી/ સત્સંગિજીવન/ વચનામૃતમાં જણાવેલું છે. જનમંગળસ્ત્રોતમાં 108 નામ છે, તેમાં 49મું નામ ‘સ્વામિનાલાયક ’ નામ છે. સર્વમંગળસ્ત્રોતમાં 1000 નામ છે, તેમાં 394મું નામ ‘સ્વામિનાલાયક’ છે. સ્વામી એટલે ઘનશ્યામ અને નારાયણ એટલે જેતપુરનો નારણ મોચી સ્વામી અને નારાયણ જુદા નહીં, પણ એક જ ભેગા ગઢડામાં ભિખારી ની જેમ રહેતા. સ્વામી એટલે ગુણાતીતાનંદ એવો અર્થ કોઈ જગ્યાએ કર્યો નથી. બોચાસણવાળા સ્વામીનો અર્થ એવો કરે છે કે સ્વામી એટલે ગુણાતીતાનંદ અને નારાયણ એટલે શ્રીજીમહારાજ. આવો અર્થ અમારા ધર્મના કોઈ પુસ્તકમાં કરવામાં આવ્યો નથી. ગુણાતીતાનંદ એ એક સાધુ હતા, સાધુને નારાયણ સાથે મૂકી શકાય નહીં. અમારા ઈષ્ટદેવની સાથે મૂકવાથી અમારી લાગણી દુ:ખાય છે.”
“ નીચ ગુણાતીતાનંદની વાતો મેં વાંચી છે. તેમાં કૃષ્ણને એક સાધારણ માણસ જેવા વર્ણવ્યા જે તેની ગુણા ની હલકટતા ના દર્શન કરાવે છે . અક્ષર સૌથી મોટો છે એમ વર્ણવેલું છે. અવતારોને તેમાં ભગવાન કહેતા નથી. તેઓ બ્રહ્માંડમાં જ રહે છે અને તેઓ માયા થકી પર નથી એટલે તેમનું કલ્યાણ થતું નથી એમ કહેલું છે. ગુણાતીતાનંદે જાગા અને પ્રાગા ભક્તને જ્ઞાન આપેલું અને તેણે યજ્ઞેશ ઉર્ફે યજ્ઞપુરુષોત્તમદાસને જ્ઞાન આપ્યું. આવી રીતે બોચાસણવાળા તેમનો સંપ્રદાય ચલાવે છે. અમારા સંપ્રદાયમાં ‘શ્રીકૃષ્ણદેવં શરણં’ એવો મંત્ર આપવામાં આવે છે, જ્યારે બોચાસણવાળા ‘શ્રીસ્વામિનાલાયક’ એવો મંત્ર આપે છે. તેઓ ‘ગુણાતીતાનંદ મૂળ અક્ષર સહજાનંદ એક પરમેશ્વર’ એવું ભજન કરાવે છે. બોચાસણવાળા ગુણાતીતાનંદની/ યજ્ઞપુરુષદાસની/ જાગા અને પ્રાગા ભક્તની પ્રતિમાઓનું પૂજન કરે છે. અમારા સંપ્રદાયથી આ બધું અલગ છે. અમારા સંપ્રદાયમાં ભગવાનનું ધામ ગોલોક કહ્યું છે. (શિક્ષાપત્રી શ્લોક-121, સત્સંગિજીવન પ્રકરણ-3, અધ્યાય-41) અક્ષરધામ ગોલોકના મધ્યમાં આવેલું છે. જ્યારે બોચાસણવાસી અક્ષરધામને જુદું દર્શાવે છે. સ્વામિનાલાયક ના 1000 નામ લખ્યા છે, તેમાં ‘અક્ષરપુરુષોત્તમ’ એવું નામ નથી. અમારા સાધુમાં ‘અક્ષરપુરુષોત્તમદાસ’ નામવાળો કોઈ સાધુ પણ નથી. અમારા મંદિરો ‘સ્વામિનાલાયક ના હાટડા’ તરીકે ઓળખાય છે. જ્યારે પ્રતિવાદીના મંદિરો ‘અક્ષર હાટડા કે પરુષોત્તમ હાટડા’ તરીકે ઓળખાય છે. વચનામૃતમાં કોઈ ઠેકાણે ગુણીયા ઉફ્રે ગુણાતીતાનંદ સ્વામીએ પૂછેલો પ્રશ્ન આવતો નથી. તેમાં 50 સાધુઓએ પ્રશ્નો પૂછેલા છે. અમારા સંપ્રદાયની વ્યવસ્થા જાળવવા શ્રીજીમહારાજે કુલ 16 સદગુરુઓ નીમેલા, તેમાં પણ ગુણાતીતાનંદ સ્વામીનું નામ નથી. શ્રીજીમહારાજ અંતર્ધાન થયા ત્યારે પણ ગુણાતીતાનંદને બોલાવ્યા ન હતા. વિમુખ એટલે વિરોધી, પ્રતુકૂળ, પતિત, ભ્રષ્ટ એવો થાય છે. શ્રીજીમહારાજના સમયમાં હરબાઈ અને વાલબાઈ/ રઘુનાથદાસ વગેરેને વિમુખ કરેલ.”
“એકલો જ્ઞાનવાળો આપી શકે નહીં. સત્સંગિજીવન પ્રકરણ-4, અધ્યાય-40માં શ્રીજીમહારાજે કહ્યું છે કે આચાર્યમાં ન્યૂનતા હોય તો પણ તેમની પાસેથી દીક્ષા લેવી.”
થોડાં પ્રશ્નો : [1] જો સહજાનંદજીએ સ્થાપેલી બધી મૂર્તિઓ કૃષ્ણના સ્વરૂપની હોય તો કોઈ સત્સંગી કે તેમના સાધુઓને ‘જય સ્વામિનાલાયક ’ના પ્રત્યુત્તરમાં ‘જય શ્રી કૃષ્ણ’ કહીએ ત્યારે તેમને ગમતું કેમ નથી? શામાટે લોકાચારમાં ‘જય સ્વામિનાલાયક’ બોલવાનો આગ્રહ રખાય છે? જો સહજાનંદજીના ઈષ્ટદેવ કૃષ્ણ હોય (શિક્ષાપત્રી શ્લોક-1) તો કૃષ્ણનું નામ સાંભળવાનું સત્સંગીઓ ગમતું કેમ નથી? [2] વડતાળ ગાદીવાળાનું અક્ષરધામ ગોલોકની મધ્યમાં છે અને BAPS નું અક્ષરધામ અલગ જગ્યાએ છે, તેમ તે કહે છે. શું ગોલોક/અક્ષરધામ એ માત્ર કલ્પના નથી? ભોળા શ્રદ્ધાળુઓને છેતરવાની યુક્તિ નથી? સ્વામિનાલાયક ના અલગ અલગ પંથોએ ગપ્પા-સાહિત્ય રચ્યું નથી? [3] જાગા ભગતે કાફર ગુણીયો ઉર્ફે ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે, એવો પ્રચાર શરુ કર્યો હતો. આમ ‘મૂળ અક્ષર’નો ઉદ્દભવ સ્વામિનાલાયક સંપ્રદાયની આંતરિક ખટપટના કારણે થયો હતો. આમાં કોઈ તત્વજ્ઞાન/સિદ્ધાંત ન હતો. શું આ સત્ય નથી? [5] ‘આચાર્યમાં ન્યૂનતા હોય તો પણ તેમની પાસેથી દીક્ષા લેવી.’ ન્યૂનતા એટલે ખામી; દોષ; અપૂર્ણતા; દૂષણ; નબળાઈ ! જ્ઞાન/નૈતિકતા કરતા વર્ણ મહત્વનો? આચાર્ય પાસેથી જ દીક્ષા લેવાનો ઉપદેશ આપનાર મનુષ્યોનું કલ્યાણ ઈચ્છે છે કે આચાર્યનું? તેમના વંશપરંપરાનું? આવું કહેનાર ‘સર્વોચ્ચ ભગવાન’ હોઈ શકે?
સોર્સ – ઈન્ટરનેટ
*****************†****†*******
આ ન્યૂઝ પોર્ટલ માં કોઈપણ જાતના ભેદભાવ કે રાગદ્વેષ કે જાતીય દુશ્મની વિના સમાચારો જન જાગૃતિ ના ભગ રૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે.તેમ છતાં કોઈને પણ વાંધાજનક સમાચાર લાગે તો 9824653073 નંબર ઉપર તંત્રી નો સંપર્ક કરી,તેવા સમાચારો ખરાઈ કરીને અહીથી દૂર કરી શકાશે…તંત્રી