વડતાલ તાબા માં ગણાતા આ નામ કરણ કરીને બ્રહ્મ સ્વરૂપ સ્વામી નામ રાખીને વડતાલ મંદિર મા રહી પ્રજાપતિ,ગોરા કુંભાર જ્ઞાતિ વિષયક વાણી વિલાસ કરતા બાદ વ્યક્તિ ગત લેટર હેડ બનાવી માફી માંગતો પત્ર મોકલી સનાતન ધર્મ ની દયાલુ,શાંત પ્રિય જનતાના પ્રજાપતિ સમાજ ને મનાવી લેવા માંગે છે અને વોટ બેંક અને વૈભવી સુખો દેશ વિદેશ અને સ્થાનિક સ્વામી નાલાયકો ના મંદિરો રૂપી અખાડામાં રાજકીય પ્રવૃત્તિઓ ના વોટ માટે કારસા રચવામાં મશગુલ શાશક સરકાર અને તેના ધારાસભ્યો,સાંસદો તેમના આકાઓ ના આદેશ થી ચૂપ મગ નું નામ મરી પાડતા નથી અને સત્તા ના જોરે સૌથી મોટું સનાતન ધર્મ નું મહા પાપ કરી રહ્યા છે અને સરકારી આદેશો નું પાલન કરી પોલીસ ખુદ એકપણ બળાત્કારી,નકલી નોટો છાપકામ માં પકડાયેલ,સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય માં પકડાયેલ(નૌતમ જેવા નીચ સ્વામી)તે સિવાય હિન્દુ દેવી દેવતાઓ વિરુદ્ધ અનેક નકલી સ્વામી નાલાયક સંપ્રદાય ના સાધુઓ બફાટ કર્યો છતાં તેઓની સામે કાયદેસર ધરપકડ કરી સનાતન ધર્મ પ્રેમી જનતાને પારાવાર નુકશાન કરી રહ્યા છે.યેનકેન પ્રકારે શાશક સરકાર ના ઉચ્ચ આદેશ થી કોઈપણ કાયદેસર કાર્યવાહી કર્યા વિના આવા નીચ નકલી સાધુઓ ને છોડી દેવામાં આવે છે.છાસવારે વડતાલ અને BAPS ના આવા ગુનેગારો ને શાશક સરકાર છાવરી રહી છે તે લોક ચર્ચામાં સાંભળવા મળે છે.મોદીજી બાપ્સ ને સાચવી રહ્યા છે અને વડતાલ.કાળુપુર નો હવાલો જાણે અમિત શાહ સાચવતા હોય તેવા અનેક સાબિતી રૂપ પ્રસંગો જેવાકે (સાળંગપુર હનુમાનજીના સ્ટેચ્યુ ઉધઘાટન)વડતાલ જૂની ગાદી બદલી નવા વારાયેલ આચાર્ય બનેલા રાકેશપ્રસાજીના આમંત્રણ થી વડતાલ મહેમાન ગતિ માણવા ગયા,જ્યા સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય માં પકડાયેલ નીચ નૌતમ સ્વામી હાજર રહી અમિત શાહ ને જાહેર મા કહે છે કે તમારા લીધે તો આ વડતાલ ની ગાદી નું આચાર્ય પદ મળ્યું છે.જેનો વિડિયો ખૂબ વાયરલ થયેલ છે)સાળંગપુર ની હનુમાનજી ના અપમાન જનક ભીત ચિત્ર ના ઉધઘાટક પણ અમિત શાહ, ઘટના બાદ ઘણી વાર અમિત શાહ રાજકીય ઉધઘાટનો,રીબીન કાપવા અમદાવાદ આવ્યા છતાં કોઈપણ પ્રેસ ને આ બાબતે કોઈ નિવેદન અપાયું નહિ કે ભાજપ ના ગુજરાત ના કહેવાતા ડબલ એન્જિન એવા ભૂપેન્દ્ર પટેલ કે સી.આર.પાટીલ પણ આ બાબતે કોઈપણ પ્રેસ નિવેદન આપ્યું નહિ અને વડતાલ ના વહીવટ કર્તાઓ ને સીએમ હાઉસ બોલાવી સરકારી રક્ષણ આપી ભીત ચિત્રો હાલમાં હટાવી ઘી ના ઠામ માં ઘી ઠર્યું અને સનાતન ધર્મ ના સાધુઓ,જવાબદાર લોકો મીટીંગો કરતા રહ્યા પણ સરકારે કોઈ જવાબ આપ્યો નહિ…..આ ભાજપ શાશન ની રજકીય રમતો હવે ખુલ્લી પડી ગઈ છે અને સનાતન ધર્મ પ્રેમીઓ અંદરખાને પુષ્કળ નારાજ છે અને આ સ્વામી નાલાયક સંપ્રદાય થી ખૂબ નારાજ છે અને આંતરિક રોષ ક્યારે ભભૂકશે તે કોઈ નક્કી નહી તેવી પરિસ્થિતિ છે..એકબાજુ રાજકીય બનાવેલ અખિલ ભારતીય સાધુ સંત સમાજ ના વિવાદિત રાષ્ટ્રીય પ્રમુખ અવિચલ દાસજી એ પણ નૌતમ સ્વામી ની હકાલ પટ્ટી કરી હોવા છતાં તેમના પ્રેસ માં વખાણ કરી સનાતન પ્રેમીઓ ની લાગણી દુભાવી છે…આ સારસા ગાદી ના અવિચળ દાસજી જાણે શાશક સરકાર ને વશ થઈને બોલતા હોય તેમ ભાજપ ની વોટ બેન્ક ની રાજ રમત ની ગાઈડ લાઈન પ્રમાણે નૌતમ સ્વામી નો બચાવ કરતા પ્રેસ માં એવું બોલ્યા કે અખિલ ભારતીય સાધુ સંત સમાજ સંસ્થા ને હિન્દુ સમાજ માટે નૌતમ સ્વામી એ ખૂબ કામ કર્યું છે..હકીકત મા આ લંપટ નીચ નૌતમ સ્વામી તેના ભક્ત સાથે સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય કરતા પકડાયો હતો અને અખબારોમાં તેના સમાચારો પણ આવ્યા હતા.જે બાબત થી અવિચળ દાસજી વાકેફ હોવા છતાં રાષ્ટ્રીય પ્રમુખ તરીકે તેમણે નૌતમ સ્વામી ને ગુજરાત ના આ સંસ્થાના પ્રમુખ બનાવ્યા હતા..વડતાલ ની ગાદી પૂર્વ આચાર્ય અને સહજાનંદ સ્વામી ના ભત્રીજા વંશજ અજેન્દ્ર પ્રસાદ પાસેથી રાજકીય સહયોગ મેળવી નવા આચાર્ય રાકેશ પ્રસાદ ને સત્તા સોંપવામાં આ નૌતમ સ્વામી નો સિંહ ફાળો છે અને અમિત શાહ ની મદદથી આ ગાદી પ્રાપ્ત થયેલો વિડિયો પણ સાબિતી છે જે સૌ આ કાવા દાવા જાણે છે અને આજે પણ પૂર્વ આચાર્ય ને કોર્ટ દ્વારા સભા કરવાની પણ મંજૂરી આપવા દેવામાં આવતી નથી.. ગાદી પ્રશ્ને આજે પણ કોર્ટ માં મામલો ચાલી રહ્યો છે ..
આમ,આ નાલાયક સંપ્રદાય ના અનેક સ્વામીઓ અને વહીવટ કર્તાઓ સરકારી સત્તા ના આશ્રય થી સનાતન ધર્મ ના દેવી દેવતાઓ ના અપમાન કરતા સાધુઓ ને બચાવી રહ્યા છે…શાશક સરકાર ને માત્ર આ સંપ્રદાય ચૂંટણી લક્ષી મદદ થી જોઈ રહ્યો છે..ગુજરાત ના સનાતન ધર્મ ના સાધુ,સંતો,ધાર્મિક સંસ્થાઓ ના વડાઓ કહેવાતા ભાજપ ના હિન્દુ શાશન ને ટેકો આપવા ખાતર સનાતન ધર્મ ના અપમાન થતાં હોવા છતાં શાશક પક્ષ ના આ વર્તન થી નારાજ હોવા છતાં ખુલી મે બહાર આવીને બોલી શકતા નથી…ઘણા સંતો.મહંતો ભાજપ ની અને ભાજપ સહયોગી સંસ્થાઓ સાથે જુદી જુદી રીતે જોડાયેલ હોવાથી તેઓ પણ ખુલી ને વિરોધ કરી શકતા નથી જ્યારે ગુજરાત ના નાના મોટા 260 થી વધારે વિદ્વાન કથાકારો પણ શાશક સરકાર ના વર્તન થી નારાજ હોવા છતાં ખુલી મે બોલી શકતા નથી અને ભાજપ ના મહાકાય આકાઓ આ બાબતે સંપૂર્ણ ગેરલાભ ઉઠાવી રહ્યા છે… વિધ્વત લોકો માં ચર્ચાઓ થઈ રહી છે કે સંજીવ ભટ જેવા સનદી અધિકારી ને જેલ મા રાખવા 28 વર્ષ જૂન કેસ ખોલી ચલાવવામાં આવે,,આશારામ અને તેના પુત્ર ને બળાત્કાર ના ભોગી તરીકે ચીતરી જેલવાસ કરાવી શકે તો આટલા બધા પ્રૂફ હોવા છતાં આ સ્વામી નાલાયક સંપ્રદાય થી શાસક સરકાર ના આકાઓ કેમ આટલા બધા આકર્ષાઈ ગયા છે કે આટલું બધું સનાતન ધર્મ નું અપમાન સહન કરીને આવા ઝાડા ઉલટી ના રોજ માં તેમના મુખ્યા સાધુ અડધી ઉંમરે મૃત્યુ પામ્યા તેવાને પોતાના બાપ તરીકે ની ઉપમા આપતા પણ થાકતા નથી..
નવરાત્રી ની આઠમે સનાતન ધર્મ પ્રેમી જનતા આ સ્વામી નાલાયક સંપ્રદાય ના ચરિત્રો બહાર પાડતો અને દેશ દુનિયામાં આ નાલાયક સંપ્રદાય દ્વારા સનાતન ધર્મ ના શાસ્ત્રો,દેવી દેવતાઓ ના અપમાન અને દેવી દેવતાઓ ની મૂર્તિઓ ને ધર્મ સંસ્કૃતિ પ્રમાણે તેની પૂજા અર્ચના થતી નથી અને પ્રદર્શન ની જેમ સ્વામી નાલાયક સંપ્રદાય ના દેશ વિદેશ ના મંદિરો રૂપી અખાડાઓ માં મુકવામાં આવી છે અને દેવી દેવતાઓ ના નામે અસંખ્ય રૂપિયા હિન્દુ સનાતન પ્રેમી જનતા પાસે ઉઘરાવી વેપલો કરવામાં આવે છે..તે સમગ્ર તેમના લંપટ બની બેઠેલ સ્વામીઓ ના કૌભાંડો સાથેનો બેરોકટોક કાર્યક્રમ જાહેર કરવામાં આવનાર છે.અને દેશ વિદેશ માં રહેતી ભોળી પ્રજાને તેમના 1870 માં જન્મેલ ઘનશ્યામ પાન્ડે ઉર્ફે સહજાનંદ સ્વામી,સ્વામિનારાયણ,બ્રહ્મ સ્વરૂપ,નાર નારાયણ,કૈલાસ નું નામકરણ કરીને મનઘડત અક્ષરધામ નામાભિધાન લીલાઓ, અને ત્યાર બાદ થયેલ ચાર પાંચ પેઢીઓ ના ઘનશ્યામ પાંડે ની પ્રવૃત્તિઓ ચલાવી પૂર્ણ ઉંમર પહેલા મૃત્યુ પામેલ લોકો ને ભગવાન,સર્વોપરી શાસ્ત્રો છપાવી વહેંચી,સભાઓ ગજવી જે અપ પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને સનાતન ધર્મ ના દેવી દેવતાઓ થી પણ સર્વોપરી પોતાના સ્વામિનારાયણ ભગવાન ને ચીતરવાનો જે ધંધો આ સ્વામી નાલાયક સંપ્રદાય દ્વારા થઈ રહ્યો છે અને સનાતન ધર્મ ને જાણે નેસ્ત નાબૂદ કરવાની જે પ્રવૃત્તિ આ સંપ્રદાય ચલાવી રહ્યો છે.તે બધુજ દેશ વિદેશ કક્ષાએ વાયુવેગે મીડિયા દ્વારા પ્રસિદ્ધિ કરી સાચી હકીકતો ઉજાગર કરતો ભવ્ય કાર્યક્રમ ટુંક સમયમાં સવિસ્તાર થી જાહેર કરવામાં આવનાર છે.આંતરિક રીતે દેશ વિદેશ ના અનેક લોકો આવા કાર્યક્રમ ના આદેશ નું પાલન કરશે તેની તૈયારીઓ થઈ રહી છે . કોઈપણ રાજકીય પક્ષ જો જોયા વિચાર્યા વિના ખોટી રીતે આ સ્વામી નાલાયક ને બચાવવા સહયોગ કરશે તો સનાતન ધર્મ પ્રેમીઓ થકી પારાવાર નુકશાન ભોગવવાની પણ તૈયારી રાખે…અને પ્રજા તેવા રાજકીય પક્ષ વિરોધી થતાં વાર નહિ લાગે….પહેલા સનાતન ધર્મ અને પછી રાજકીય સત્તાઓ,રાજકીય પક્ષ અને રાજકીય નેતાઓ….
સનાતન ધર્મ રક્ષક સમિતિ(રાષ્ટ્રીય,આંતર રાષ્ટ્રીય)પ્રદીપ રાવલ.ગાંધીનગર
9824653073.
Email: prdpraval42@gmail.com
**************************†************
****††***********************************
અહી કોઈપણ સમાચાર.ફોટા પ્રસિદ્ધિ કોઈપણ રાગ દ્વેષ વિના જન જાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધાજનક સમાચાર કે ફોટા લાગે તો તંત્રીનું ધ્યાન દોરીને તેવા ફોટા કે સમાચાર અહીંથી દૂર કરી શકાશે.