Uncategorized

નકલી IAS પછી હવે નકલી IPS અઘિકારી,2017 થી સુરત પોલીસ અજાણ? એ પણ ગૃહ મંત્રી,પ્રદેશ પ્રમુખ સાંસદ ના શહેર માં?(વાંચો વધુ અહેવાલ) તા:૧૪/૧૫/૧૭/૧૮-૮-૨૦૨૪ ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક, જન ફરિયાદ PDF FILE વાંચો.

Posted on:

સુરતમાં નકલી ips અધિકારી પ્રદીપ બળદેવભાઈ પટેલ જે કામરેજમાં રહે છે અને નકલી અધિકારી તરીકે સંદીપ પટેલ તરીકે વેપારી આલમમાં ધાક ધમકી આપીને સરકારી લાયેજન ના કામો કરતો […]

Uncategorized

કોલકત્તા મહિલા ડોકટર રેપકાંડ/ડોકટરો ઉપરના હુમલા/કોલેજ ને નુકશાન ના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન નું 17 તારીખ સવારે 6 વાગ્યાથી ઇમરજન્સી સિવાય તમામ મેડિકલ સેવાઓ 24 કલાક માટે બંધનું એલાન/ભાજપ રાષ્ટ્રીય પ્રવક્તા ગોપાલજી અગ્રવાલ ની કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સ

Posted on:

કોલકાત્તા ખાતે આર. જી. કાર મેડિકલ કોલેજ ૯ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ *એક ડૉક્ટર નો રૅપ કરી પછી હત્યા કરવામાં આવી* અને ૧૫ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ ૧૦૦૦ […]

Uncategorized

ભારતની સર્વોચ્ચ અદાલતની આંતરરાષ્ટ્રીય વિશ્વસનિયતામાં સતત ઘટાડો થઈ રહ્યો છે, ભારતીય ચુકાદાઓના વિદેશી અદાલતોના ટાંકણો (citation) પરના નવા અભ્યાસમાં બહાર આવ્યું છે.વાંચો વિગતે અહેવાલ.(તા: 14/15 -8-2024 ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક PDF FILE જુવો.janfariyadnews youtube channel link જૂવો.

Posted on:

Happy independenceday to all indians [pdf-embedder url=”https://janfariyadnews.com/wp-content/uploads/2024/08/NG-295-14-8-24-pdf.pdf” title=”NG-295-14-8-24 pdf” ભારતની સર્વોચ્ચ અદાલતની આંતરરાષ્ટ્રીય વિશ્વસનિયતામાં સતત ઘટાડો થઈ રહ્યો છે, ભારતીય ચુકાદાઓના વિદેશી અદાલતોના ટાંકણો (citation) પરના નવા અભ્યાસમાં […]

Uncategorized

શેખ હસીના ને ભારત રક્ષણ અપાઈ શકાય તો ત્યાંના હિન્દુઓ ઉપર થતાં અત્યાચાર રોકવા ભારત કોઈપણ પગલાં ના લઈ શકે? એક તંત્રી તરીકે મારું મંતવ્ય વાંચી આપના અભિપ્રાય અમને મોકલો.(ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક તંત્રી: પ્રદીપ રાવલ

Posted on:

*37 વર્ષના પત્રકારત્વમાં જોયેલા, જાણેલા રાજકીય અખતરા બાદ મારું પત્રકાર/તંત્રી તરીકેનું હિન્દુ જન જાગૃતિ બાબતે નું મંતવ્ય*… .*બાંગ્લાદેશ થી જો શેખ હસીના ને ભારત લાવી આશરો આપી શકાય,પાકિસ્તાની […]

Uncategorized

*આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ(AHP)* અને *રાષ્ટ્રીય બજરંગદળ(RBD)* તેમજ *રાષ્ટ્રીય મહિલા પરિષદ(RMP),* *ઓજસ્વીની* સુરત મહાનગર દ્વારા બાંગ્લાદેશ માં રહેતા હિન્દુઓ અને મંદિરો ની સુરક્ષા ની માંગ લઈ કેન્દ્ર સરકાર ને આજે આવેદન આપવામા આવ્યુ .(તા:૭,૮,૯/૮/૨૦૨૪ ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક PDF FILE જૂવો)(Janfariyafnews youtube channel જૂવો)

Posted on:

🙏🏻🚩 *જય શ્રી રામ* 🚩🙏🏻 આવેદનપત્ર આપેલ તારીખ =8/8/2024 બાંગ્લાદેશ માં હિંસક આંદોલન ના કારણે ત્યાં ની સંપૂર્ણ કાનૂન વ્યવસ્થા અને સરકાર ભાંગી પડી છે. આ હિંસક આંદોલન […]

Uncategorized

સાગબારા અને આણંદ માં સરકારી અનાજ ના કેસમાં.કોંગ્રેસ/આમ આદમી ના નેતાઓની.સંડોવણી,પોલીસ કેસ(જુવો ફોટા સાથે અહેવાલ)(ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક 1,2,3-8-2024 ઓફ ફાઈલ જુવો)(janfariyafnews you tube channel)

Posted on:

અહી કોઈપણ જાતના રાગ દ્વેષ વિના સમાચાર ફોટાઓ પ્રસિદ્ધ થાય છે.કોઈને પણ વાંધો હોય તો તંત્રી નો.સંપર્ક કરી ખરાઈ કરાવી શકે છે..તંત્રી

Uncategorized

રાજ્યના નાગરિકોની ચિંતા, સર્વાંગી વિકાસ માટે સંસ્કારધામ, દ્રઢ ચિંતનથી મૂળરાજ સોલંકીએ 1037 બ્રાહ્મણોને પોતાના રાજ્યમાં વસાવી, સુવર્ણયુગનો સૂર્ય ભારતભર મા લહેરવનાર પરાક્રમી પાટણપતી સિદ્ધરાજ જયસિંહે રુદ્રમહાલય ને પૂર્ણ કરેલ.(વાંચો બ્રાહ્મણોની ખુમારી,વિચારધારા શું છે.

Posted on:

*મૂળરાજ સોલંકીએ એકવીસ બ્રાહ્મણોને એકવીસ પદને શ્રીસ્થળ દાનમાં આપ્યા.* મહા દાનવીરશ્રી રાજા મૂળરાજ સોલંકીએ રુદ્રમહાલયનાં ખાતમુહૂર્ત તથા રુદ્રેશ્વર મહાદેવ સમક્ષ અગિયાર દિવસનો મહારુદ્ર યજ્ઞ પૂર્ણાહુતિ બાદ સંકલ્પ મુજબ […]

Uncategorized

સુરત મા ફેઝ – ૨ ઉદ્ઘાટન પહેલા મેટ્રો બ્રિજના બે ફાડિયા, ઝૂલતો બ્રિજ નજરે ચઢ્યો,હવે કોઈ સુરત નો નેતા કે મંત્રી આની.પ્રેસ નહિ કરે,,રાહુલ કઈક બોલે તો દિલ્હીથી મંત્રીઓ પ્રેસ કરવા ગુજરાત ગજાવે.(તા: 31/7/2024 ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જુવો)janfariyafnews you tube channel.

Posted on:

  (ચાર પાનાં વાંચવા માટે અખબાર ની ઉપર ક્લિક કરી બાજુમાં બતાવેલ એરો ઉપર થી પાના પલટી શકાશે) સુરત, તા.૩૦ સુરતના સારોલી-કડોદરા રસ્તા પરના મેટ્રો બ્રિજના સ્પાનના બે […]

Uncategorized

સુરતના ભાજપ ના કોર્પોરેટર હિમાંશુ રાઉલજી અને બાલકૃષ્ણ તબીબ પાસેથી સાધુ જે.કે. સ્વામીએ એક કરોડ ૧૪ લાખ ની છેતરપિંડી કરી પડાવી લીધા.ક્રાઇમ બ્રાન્ચના ફરિયાદ.(તા:૧૯/૭/૨૦૨૪ ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક PDF FILE જુવો.)

Posted on:

  સુરત, તા.૨૮ સુરત મહાનગરપાલિકાના પાણી સમિતિના ચેરમેન હિમાંશુ રાઉલજી પાસેથી જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના જે. કે. સ્વામી અને તેમની ટોળકીએ રીંઝા ગામે સ્વામિનારાયણ મંદિર અને ગુરુકુળના પ્રોજેક્ટ માટે […]

E Paper / Uncategorized

ગુજરાત નું સૌથી મોટું RTI એક્ટિવિસ્ટો”RTI Act Reform Movement India” નુ સંમેલન 2024 દિવાળી આસપાસ સુરતમાં યોજાશે.(તા:૨૮/૭/૨૦૨૪ ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક, જન ફરિયાદ દેશ વિદેશ PDF FILE જુવો)janfariyadnews YouTube ચેનલ.

Posted on:

  ગૌરવ પ્રાપ્ત કરો. RTI ACT REFORM MOVEMENT INDIA ભારતનું સૌથી મોટું સંગઠ્ઠન. વકીલ મિત્રો , નિવૃત્ત પોલીસ અઘિકારીઓ, પંચાયત, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના મિત્રો, શિક્ષકો, આચાર્ય, પત્રકાર ભાઈ બહેનો, […]