Uncategorized

ભારતની સર્વોચ્ચ અદાલતની આંતરરાષ્ટ્રીય વિશ્વસનિયતામાં સતત ઘટાડો થઈ રહ્યો છે, ભારતીય ચુકાદાઓના વિદેશી અદાલતોના ટાંકણો (citation) પરના નવા અભ્યાસમાં બહાર આવ્યું છે.વાંચો વિગતે અહેવાલ.(તા: 14/15 -8-2024 ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક PDF FILE જુવો.janfariyadnews youtube channel link જૂવો.

Posted on:

Happy independenceday to all indians [pdf-embedder url=”https://janfariyadnews.com/wp-content/uploads/2024/08/NG-295-14-8-24-pdf.pdf” title=”NG-295-14-8-24 pdf” ભારતની સર્વોચ્ચ અદાલતની આંતરરાષ્ટ્રીય વિશ્વસનિયતામાં સતત ઘટાડો થઈ રહ્યો છે, ભારતીય ચુકાદાઓના વિદેશી અદાલતોના ટાંકણો (citation) પરના નવા અભ્યાસમાં […]

E Paper

હજુ રાજકોટનો અગ્નિકાંડ શમ્યો નથી (ફાયર સેફ્ટી ની મંજૂરીની ચોખવટ નથી) ત્યાં જ રાજકોટ મહાનગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર મારુ લાંચ લેતા ઝડપાયા.(તા:13/8/2024 ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક PDF FILE વાંચો,janfariyadnews YouTube chenal link juvo.

Posted on:

રાજકોટમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર 1.80 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે. એસીબીની ટીમે મહાનગર પાલિકાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર મારું […]

E Paper

ગુજરાતમાં ભાજપ શાસનમાં રક્ષણના મામલે ગુજરાત મા ડ્રગ્સ નું રોજગાર નો ઉદ્યોગ શું બનવા જઈ રહ્યું છે? સાડા છ કરોડ ગુજરાતી ઓને સરકાર જવાબ આપે(જુવો આજના અખબારી અહેવાલ) તા: 12/8/2024 ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક PDF FILE જૂવો.janfariyadnews YouTube channel link

Posted on:

    ગેરકાયદેસર ડ્રગ્સ ની ટેબલેટ બનાવીને આફ્રિકા દરિયાઈ માર્ગે મોકલવાનું આ કૌભાંડ પકડાયું છે જેમાં છત્રાલની  બે ફાર્મા કંપનીના ત્રણ માલિકોની પણ ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવ્યા […]

E Paper

ભારત બાંગ્લાદેશ સીમા નજીક 400.મીટરના ભાગમાં બાંગ્લાદેશી હિન્દુઓ ના ટોળેટોળા હજારોની સંખ્યામાં ભારત પ્રવેશ માટે ભેગા થયા.(વાંચો : અહેવાલ : તા: 10/11 ઓગષ્ટ 2024 ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક, જન ફરિયાદ PDF FILE વાંચો.janfariyadnews YouTube channel link જૂવો.

Posted on:

ભારત બાંગ્લાદેશની સીમા ઉપર બાંગ્લાદેશના હિન્દુઓ હજારોની સંખ્યામાં ભારત આવવા ભેગા થયા. અત્યારે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધના સંગઠનો અને લોકો અત્યારે હિન્દુઓને નિશાન બનાવી રહ્યા છે અને બાંગ્લાદેશમાં હિન્દુઓના […]

Uncategorized

શેખ હસીના ને ભારત રક્ષણ અપાઈ શકાય તો ત્યાંના હિન્દુઓ ઉપર થતાં અત્યાચાર રોકવા ભારત કોઈપણ પગલાં ના લઈ શકે? એક તંત્રી તરીકે મારું મંતવ્ય વાંચી આપના અભિપ્રાય અમને મોકલો.(ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક તંત્રી: પ્રદીપ રાવલ

Posted on:

*37 વર્ષના પત્રકારત્વમાં જોયેલા, જાણેલા રાજકીય અખતરા બાદ મારું પત્રકાર/તંત્રી તરીકેનું હિન્દુ જન જાગૃતિ બાબતે નું મંતવ્ય*… .*બાંગ્લાદેશ થી જો શેખ હસીના ને ભારત લાવી આશરો આપી શકાય,પાકિસ્તાની […]

Uncategorized

*આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ(AHP)* અને *રાષ્ટ્રીય બજરંગદળ(RBD)* તેમજ *રાષ્ટ્રીય મહિલા પરિષદ(RMP),* *ઓજસ્વીની* સુરત મહાનગર દ્વારા બાંગ્લાદેશ માં રહેતા હિન્દુઓ અને મંદિરો ની સુરક્ષા ની માંગ લઈ કેન્દ્ર સરકાર ને આજે આવેદન આપવામા આવ્યુ .(તા:૭,૮,૯/૮/૨૦૨૪ ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક PDF FILE જૂવો)(Janfariyafnews youtube channel જૂવો)

Posted on:

🙏🏻🚩 *જય શ્રી રામ* 🚩🙏🏻 આવેદનપત્ર આપેલ તારીખ =8/8/2024 બાંગ્લાદેશ માં હિંસક આંદોલન ના કારણે ત્યાં ની સંપૂર્ણ કાનૂન વ્યવસ્થા અને સરકાર ભાંગી પડી છે. આ હિંસક આંદોલન […]

E Paper

મોરબી હાર્ડવેરના વહેપારીએ તેની પત્ની,પુત્ર સાથે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી,સ્યુસાઇડ નોટ મળી.(તા:૬/૮/૨૦૨૪ ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક PDF FILE જુવો)janfariyadnews YouTube channel જૂવો.

Posted on:

મોરબી હાર્ડવેરના વહેપારીએ તેની પત્ની,પુત્ર સાથે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી,સ્યુસાઇડ નોટ મળી. મોરબીમાં વસંત પ્લોટ માં આવેલા એક એપાર્ટમેન્ટમાં હાર્ડવેરના વ્યવસાય સાથે સંકળાયેલા પોતાની પત્ની અને પુત્ર […]

E Paper

લોકસભા ચૂંટણી વખતે સરકારે RBI પાસે 1:65 લાખ કરોડ લીધા હતા.RBI 30,000 કરોડ ની અનામત ના આરે ! RBI પણ નાદારી ને આરે ! બોલો RBI કોણે નાદાર કરી ? વિજય ઘોરપડે (અર્થશાસ્ત્રી)(ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક 4,5/8/2024 PDF FILE જુવો.janfariyadnews you tube channel)

Posted on:

  *સાવધાન રહો…* *લોકસભા ચૂંટણી દરમિયાન, સરકારે RBI પાસેથી ₹1.65 લાખ કરોડ લીધા હતા અને હવે RBIની અનામત ₹30,000 કરોડ પર આવી ગઈ છે. આ સૂચવે છે કે […]

Uncategorized

સાગબારા અને આણંદ માં સરકારી અનાજ ના કેસમાં.કોંગ્રેસ/આમ આદમી ના નેતાઓની.સંડોવણી,પોલીસ કેસ(જુવો ફોટા સાથે અહેવાલ)(ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક 1,2,3-8-2024 ઓફ ફાઈલ જુવો)(janfariyafnews you tube channel)

Posted on:

અહી કોઈપણ જાતના રાગ દ્વેષ વિના સમાચાર ફોટાઓ પ્રસિદ્ધ થાય છે.કોઈને પણ વાંધો હોય તો તંત્રી નો.સંપર્ક કરી ખરાઈ કરાવી શકે છે..તંત્રી

Uncategorized

રાજ્યના નાગરિકોની ચિંતા, સર્વાંગી વિકાસ માટે સંસ્કારધામ, દ્રઢ ચિંતનથી મૂળરાજ સોલંકીએ 1037 બ્રાહ્મણોને પોતાના રાજ્યમાં વસાવી, સુવર્ણયુગનો સૂર્ય ભારતભર મા લહેરવનાર પરાક્રમી પાટણપતી સિદ્ધરાજ જયસિંહે રુદ્રમહાલય ને પૂર્ણ કરેલ.(વાંચો બ્રાહ્મણોની ખુમારી,વિચારધારા શું છે.

Posted on:

*મૂળરાજ સોલંકીએ એકવીસ બ્રાહ્મણોને એકવીસ પદને શ્રીસ્થળ દાનમાં આપ્યા.* મહા દાનવીરશ્રી રાજા મૂળરાજ સોલંકીએ રુદ્રમહાલયનાં ખાતમુહૂર્ત તથા રુદ્રેશ્વર મહાદેવ સમક્ષ અગિયાર દિવસનો મહારુદ્ર યજ્ઞ પૂર્ણાહુતિ બાદ સંકલ્પ મુજબ […]