વિરહણી…*પેલો મીઠડો ટહૂકો સૂણીમનભાવન થઈ ડોલું ,રહું ઝૂમી,આંતમને સ્પર્શે સ્પર્શ જાય ડોલી,ચિત્ત થાય હરખ ઘેલું ગીત સૂણી ! પેલો..રાહ જોઈ રહી તે પ્રિયતમની ઘણીએ ચિર વિરહથી આંખો થાય ભીની,ઘરા પર પ્રિત કરી કરી ઘાયલ હું ભૂલી,તરફડી તોયે તેને સૂઝ ન પડી પ્રેમની ઘણી!પેલો..શ્રધ્ધા તણી ઋુતુઓ આવી ગઈ ઘણી,ન જોયું ન માણ્યું મે હેત તે ગયું શાને શાની,જલધિ કેરું વિષ પીનારી હું કેમ ખેંચાણી..?વિષનું તે અમૃત કરી હું મીરાં ન કહેવાણી!પેલો…*જયશ્રી પટેલ**૩૦/૧૦/૨૦૨૦*
❣️દિકરો માયા મુડી❣️
ભણી ગણીને દિકરા થાય હોંશિયાર માત પિતાને થાય આનંદ અપારપરણાવતાં ધર્મપત્નિ આવે ને પરિવાર સજાવેદેખી સુખી સંસાર દિકરા વહુનોમાત પિતા દિલમાં હરખાયેભલે પત્નિ નો પડતો બોલદિકરો ઝીલેપણ મા બાપના શબ્દ વચનકદાપિ ના ઠુકરાવેમહા મહેનત કરી જે વસાવ્યુંમા બાપે જે સપનું સજાવ્યુંતેમનો અનાદર કુવર્તન કરી માબાપના દિલમાં ના ઘાત કરેભલે હક્કથી વસિયત સ્વિકારેત્રાસ દઇ વૃધ્ધાશ્રમ ના બતાવેછે માયા ને મુડી દિકરા પરિવારનિહાળી દિકરાનો આનંદ ખુશીમા બાપ નાં હૈયાં થાય રાજીમળે આશિષ જો માબાપનાપરિવારમાં થાય વૃધ્ધિ પ્રગતિ 🙏”મન” 🍁કેનેડા 🍁 🇮🇳૩૦-૧૦-૨૦૨૦🇨🇦****************************************
🤡સંસાર નો સાર🤡
સંસાર છે એક નદિયાંદુખ સુખ બે કિનારા છેન જાણે ક્યાં જવાશેઅમો વહેતી ધારા છીયેજિવનની ગતિમાં તાલ છેસંબંધ બનવો કે બગડવાેઆ સંસારનો સાર છેના કોઇ પોતાનું કે પરાયું છેરિશ્તા નિભાવવો છેપડછાયો કોણ છે આ દુનિયામાં એવોના કર્યું હોય પાપ જેણે તેવોકાંટા વાગ્યા વિણ ના મળેફુલ પણ સહેજ માં માનવનેમાનવ કુકર્મ કે સત્કર્મ જે કરેકુદરત નો બદલો તેવો જ મળે🙏”મન” 🍁કેનેડા 🍁🇮🇳૩૦-૧૦-૨૦૨૦🇨🇦
ફક્ત 8% લાઇવ> 65 વર્ષ
જેણે પણ આ લખ્યું / કમ્પાઈલ કર્યું છે, તે વ્યક્તિને સલામ છે!
વાંચો અને સમજો કે આપણે કેટલા નસીબદાર છીએ !! 😊
પૃથ્વીની વર્તમાન વસ્તી લગભગ 7.8 અબજ છે. મોટાભાગના લોકો માટે, આ એક ફક્ત મોટો આંકડો જ છે, બસ.
જો કે, કોઈએ વિશ્વના 7.8 અબજને (100 વ્યક્તિઓ ) ટકાવારી પ્રમાણે ગણતરી કરી, અને પછી આવેલ વિવિધ પરિણામી વિશ્લેષણ ટકાવારી આંકડા સમજવા માટે પ્રમાણમાં ખૂબ સરળ અને સમજવા જેવા છે.
100 % માંથી:
(1) 11 % યુરોપમાં છે 5 % ઉત્તર અમેરિકામાં 9 % દક્ષિણ અમેરિકામાં 15 %આફ્રિકામાં છે 60 %એશિયામાં છે
(2) 49 % ગામડામાં રહે છે 51 %શહેરો / શહેરોમાં રહે છે.
(3) 77% પાસે તેમના પોતાના મકાનો છે 23% પાસે રહેવાની કોઈ જગ્યા નથી.
(4) 21% વધુ પડતુ ખાય છે 63% સંપૂર્ણ ખાય શકે છે 15% ઓછુ પોષિત (કુપોષિત) છે 1% છેલ્લું ભોજન ખાય તે પછી કયારે ભોજન મળશે તે ખબર નથી.
(5)48% નો દૈનિક જીવન નિર્વાહ યુએસ 2 ડોલર કરતા પણ ઓછો છે.
(6) 87% પાસે પીવાનું શુદ્ધ પાણી છે 13% કાં તો પીવાના શુધ્ધ પાણીનો અભાવ છે અથવા જે પાણીના સ્ત્રોત છે તે દૂષિત છે.
(7) 75% પાસે મોબાઈલ ફોન છે 25% પાસે મોબાઈલ નથી.
(9) 30% પાસે ઇન્ટરનેટ છે 70% પાસે ઓનલાઇન ની સગવડ નથી
(10) 7% યુનિવર્સિટી શિક્ષણ મેળવ્યું છે. 93% કોલેજમાં ભણ્યા નથી.
(11) 83% વાંચી શકે છે 17% અભણ છે.
(12) 33% ખ્રિસ્તીઓ છે 22% મુસ્લિમ છે 14% હિન્દુઓ છે 7% બૌદ્ધ છે 12% અન્ય ધર્મો છે 12% ની કોઈ ધાર્મિક માન્યતા નથી.
(13) 26% 14 વર્ષ કરતાં ઓછુ જીવે છે 66%- 15 વર્ષ થી 64 વર્ષ વચ્ચે ની વયે મૃત્યુ પામ્યા. 8% ની ઉંમર 65 વર્ષથી વધુ છે.
જો તમારે તમારું પોતાનું ઘર હોય,સંપૂર્ણ ભોજન લઈ શકતા હોય અને પીવા માટે શુધ્ધ પાણી હોય,મોબાઇલ ફોન હોય, ઇન્ટરનેટ સર્ફ કરી શકો છો, અને કોલેજમા ગયા છો, તો
*તમે એક નાના પણ વિશેષાધિકૃત લોટમાં છો.*
યાદ રાખો
*7% કરતા ઓછી કેટેગરીમાં*
* વિશ્વમાં 100 વ્યક્તિઓમાંથી, ફક્ત 8 વ્યકિત જ 65 વર્ષની વય સુધી અથવા તે કરતા વધારે જીવી શકે છે. *
* જો તમારી ઉંમર 65 વર્ષથી વધુ છે, તો દરેક ક્ષણને માણો, જીંદગી આનંદ પૂર્વક સુખેથી જીવો અને કુદરત ના આભારી બનો. *
*તમે આ દુનિયાને 64 વર્ષની વય પહેલાં છોડી નથી,જેવી રીતે 92% વ્યક્તિઓ જે તમારા પહેલાં ગયા છે. ખરેખર તમે સમગ્ર્ માનવ જગત મા ધન્ય છો અને કુદરતના આશીર્વાદ છે*
તમારા પોતાના સ્વાસ્થ્યની સારી સંભાળ રાખો કારણ કે કોઈ પણ તમારી જાતને તમારા કરતા વધારે જાણતુ નથી! જીદગી ની દરેક બાકીની ક્ષણને માણો . 🙏
*************************aayurveda****************
*ડાયાિટીસના ના દર્દી માટે સારા સમાચાર* નીચેના બધા પાવડર મિક્સ કરી એક દમ ઝીણી લોટ ચારવાની ચારણી થી ચાળી ને વેક્યુમ પેક ડબ્બી મા ભરી લેવું અને રોજ સવારે નયણા કોઠે અને રાત્રે સૂતા પેહલા એક એક ચમચી હુફાળા પાણી સાથે લેવો.અને જો રાત્રે 2 વાટકી પાણીમાં 2 ચમચી પલાળી રોજ સવારે જ્યાં સુધી એક વાટકી પાણી રહે ત્યાં સુધી ઉકાળી અને સવારે 2 ચમચી પલાળી તે પાણી રાત્રે સૂતા પેહલા પીવાથી 8 થી 12 અઠવાડિયા માં ગમે તેવો ડાયાબિટીસ દૂર થઈ જશે.
1. કડવું પાવડર. 25ગ્રામ2.કરિયાતું પાવડર 25ગ્રામ3.કાંગશિયો પાવડર 25ગ્રામ4.જાંબુ પાવડર 100ગ્રામ5. કારેલા પાવડર 100 ગ્રામ6. આંબળા પાવડર 100 ગ્રામ7. કડવા લીમડા નો પાવડર 25ગ્રામ.8.બીલીપત્ર પાવડર 25 ગ્રામ9. નાગ કેસર 20ગ્રામ.10. અજમો. 50 ગ્રામ11. સૂંઠ. 25 ગ્રામ
આટલું કરવાથી,ડાયાબિટીસ, જીણો તાવ, શરદી, હાઈ બ્લપ્રેશર, લોહી નું શુદ્ધિ કરણ, પેટ ના રોગ, માથા ના રોગ, હ્રદય ની બીમારી મા રાહત થાય છે.