અષાઢી બીજ મંગળવાર રથયાત્રા નિમિત્તે સૌ કોઈ ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક તેમજ જન ફરિયાદ ના વાચકો,વિજ્ઞાપન દાતાઓ,સહયોગીઓ,દર્શકો ને અમારા દેશ,વિદેશ પરિવાર વતી અનંત શુભકામનાઓ.ભગવાન જગન્નાથ આવી પડેલી આર્થિક,સામાજિક,આરોગ્ય અને શૈક્ષણિક પરિસ્થિતિ મા કર્મો ને આધારે આપનું રક્ષણ કરે તેવી દેવાધિદેવ મહાદેવ ને સર્વ સમાજ માર્ગદર્શક બ્રાહ્મણ,બ્રહ્મ સેવક પ્રદીપ રાવલ ની પ્રાર્થના……..
GN_23_6-20 News of Gandhinagar PDF
(પેપર વાચવા માટે તારીખ ઉપર ક્લિક કરી ને વાચો)
રથયાત્રા માટે હાઇકોર્ટ માં મોદી રાત સુધી સુનાવણી ચાલી રહી ..લોકો ઘરે બેસી દર્શન કરવા પડશે..પ્રજાની આસ્થા સાથે સરકાર ની ચેડાં રૂપી નાકમ્યાબી નિષ્ફળતા પુરવાર થઈ..સુ શાશન ના ધજાગરા….રથ મંદિર ની બહાર નહિ નીકળે, કરફયુ ના બહાને પ્રજા સાથે આરોગ્ય ના ચેડાં ના થઈ શકે.હાઇકોર્ટ કોઈ મંજૂરી રથયાત્રા ને આપી નહિ અને મંજૂરી ની તમામ અરજી રદ કરી….શાશક સરકાર નો પ્રજા વતી ની આજીજી નો દાવ સરકાર શાશન ની ઢીલાસ ને લીધે સફળ ના થયો..હવે લોકો ઘરે બેસી આજે રથયાત્રા મનાવશે અને દર્શન કરશે..મંદિર મહંત ની મક્કમતા તૂટી,લોકો ની આસ્થા માં પણ હવે ભગવાન ને અવિશ્વાસ દેખાયો હશે..શાશન પરિવર્તન એક માત્ર ઉપાય બચ્યો.સંનિષ્ઠ લોકો ને પ્રજાની વચ્ચે લાવી આમૂલ પરિવર્તન શાશન મા લાવવું પડે.
*🙏જગન્નાથ મંદિર, જમાલપુર, અમદાવાદ.*
*આજના દર્શન*
*_🙏🌹જય જગન્નાથ મહાપ્રભુજી 🌹🙏_*
.સરકાર ની વોટ બેંક નિં ગાઈડ લાઈન થી ક્રોસિંગ ચાલ્યા..સુનાવણી ..વોટ બેન્ક આધારિત હવે સરકાર ના એક્શન……કોઈ પરિણામ મોડી રાત સુધી મળ્યું નહી.ધર્મ પ્રેમી જનતા હવે ઈશ્વર ભક્તિ માટે પણ સરકાર,કોર્ટ આધારિત આદેશો નું લોકશાહી માં પાલન કરશે.છેલ્લી ઘડી સુધી સરકાર કોર્ટ ના નિર્ણય આધારિત….વર્ષો ની પરંપરા કોરોના મહામારી માં શાશન ની નિષ્ફળતા નો ભોગ પ્રજા બની.ભાજપ શાશન માટે એક માત્ર વોટબેંકની ભીખ ખાતર ચીલાચાલુ બેલેન્સ વિનાના નિર્ણયો તમામ કક્ષાએ લેવાઈ રહ્યા છે..કોરોના મહા ત કરવામાં તમામ કક્ષાએ સરકાર ની નિષ્ફળતા માં પોઝિટિવ કેસો વધી રહ્યા છે..રાજ્યસભા ની ચૂંટણી લડી રહેલા ભરતસિંહ જેવા નેપં કોરોના પોઝિટિવ આવ્યો,અનેક કોર્પોરેટર,નગર સેવકો પણ સપડાયા,,ડોકટરો.તબીબી સ્ટાફ પણ સપડાયા…આવા સમયે માં સરકાર ની ઘોર બેદરકારી ના લીધે કોર્ટ કોઈ ચાન્સ લેવા માંગતી નથી..હજુ પણ સરકાર ના અમલવારી ની ઢીલાશ દરેક જગ્યાએ જોવા મળે છે..રોજીરોટી ની ભૂખ ના લીધે લોકો હજુ કોરોના ને ગંભીર રીતે લેતા નથી અને સંક્રમણ વધી રહ્યું છે..જુલાઈ,ઓગસ્ટ માં ભયંકર પરિસ્થિતિ આવી શકે તેવા અનુમાનો તજજ્ઞો કરી રહ્યા છે..પ્રજા હવે ભગવાન ભરોસે છે અને શાશક પક્ષ પોતાની સત્તા ટકાવી રાખવા એક પણ રાજકીય ચાંસ છોડવા તૈયાર નથી.. વિધાયકો ખરીદવા અને ભ્રષ્ટાચાર ની ગંગા કોઈપણ પુરાવા છોડ્યા વિના ચપળ દલાલો દ્વારા વહેડાવી રાખવી ભાજપ માટે હવે સામાન્ય થઈ ગયું છે..આર્થિક ભીંસ માં આત્મ હત્યા ના કિસ્સાઓ વધે રાખે છે..
પૂરતો સમય ના મળ્યો પ્રજાને રથયાત્રા માણવાનો…લોકો ની આસ્થા સાથે હવે સરકાર સત્તા ના જોરે ચેડાં કરી રહી છે..હવે ક્યાં ડિસ્ટન્સ જળવાશે કેવી રીતે લોકો દર્શન કરશે…કોરોના ના કેસ રથયાત્રા માં દર્શન કરવા આંધા ધુંધી સર્જાવા ના વધવાના ચાંસ…વધી ગયા.. અમદાવાદ ના કેસ ઓછા પડતાં હતા રોજના તો આં રથયાત્રા ના વિવાદ ના બહાના થી કેસ વધશે…,
રાતો રાત હવે પોલીસ બંદોબસ્ત ના ઓર્ડર . નેતાઓ ના દર્શન ના ટાઈમ ગોઠવાશે.. ભાજપ ની રાતોરાત પ્રચાર તૈયારીઓ કરવાની..વર્ષોથી માનતા મળેલા હવે ટ્રકો નહિ મૂકી શકે. હાઇકોર્ટ કેવી અને કઇ મંજૂરી આપી. યાત્રા ડા વાળાઓ રાતો રાત તૈયારી કરી આવી જશે…. પ્હોંો….પ્રજા ને હવે નિયમ તોડવાની આદત પડી ગઈ છે.એ સિવાય પણ સરકાર ની મથરાવટી મેલી પણ થઈ એક ધર્મ ને 23 મી મે મંજુરી ન મળે અને બીજા ધર્મ પ્રત્યે સહાનુભૂતિ..ખોટો મેસેજ જશે ..આવા ભેદભાવ લોકશાહી મા ન ચાલે..
https://m.facebook.com/story.php?story_fbid=586349248952503&id=100027322995343
https://m.facebook.com/story.php?story_fbid=586287158958712&id=100027322995343
https://m.facebook.com/story.php?story_fbid=586648972255864&id=100027322995343