*#પીએમ કેર ફંડ(PM Care Fand)*# માં કોઈ પૈસા જમા ન કરાવે.જમા પૈસાનો દુરુપયોગ થઈ શકે છે.કારણ કે, આ ટ્રસ્ટ,કમિટીમાં કોણ કઈ હેસિયતે ચલાવી રહ્યુ છે.તે જાહેર કર્યું નથી.અને સાથે કેગ(CAG) નાં રિપોર્ટથી દૂર રાખવામાં આ ટ્રસ્ટ સફળ થયું છે. આ ફંડ કોઈપણ સંગઠનને આપી શકાય.તેમાં કોઈ સવાલ કરી શકશે નહીં.