આ વખતે ૧૩ માર્ચે ભાજપ માંથી બે રાજ્યસભાની સીટો માટે ચુંટણી ઊમેદવારો નક્કી કરવાના છે
માટે ,
કોંગ્રેસ માં અમોને અન્યાય થાય છે
ગુંગણામણ અનુભવતા હતા અેવા બહાના કાઢી ને ભાજપ માં કુદકો મારનાર પલ્ટુરામો જેવાકે
નરહરી અમિન ..બળવંતસિંહ રાજપૂત..કુંવરજી બાવળિયા.ગીરિશ પરમાર .જીવાભાઈ પટેલ..રમણ પટેલ (વિજાપુર).અલ્પેશ. ઠાકોર .રામસિંહ.પરમાર..ભાઊસિંહ રાઠોડ..લવિંગજી ઠાકોર .ધવલઝાલા..રમિલા દેસાઈ ( ચાૈધરી)રેખા ચાૈધરી..અમિત ચાૈધરી ..વિપુલ ચાૈધરી..ડો તેજસ્વીની પટેલ..દેવજી ફતેપુરા..ભવાનભાઈ ભરવાડ..દલશુખ પ્રજાપતિ. આં પલ્ટુ ને કહોકે કોંગ્રેસ માં જેમ દર ચુંટણી અે રીસાઈ જતા હતા તેમ અહી ભાજપ માં કેમ રીસાઈ જતા નથી ?
અેક વખતે તો રીસાવવા નો ટ્રાય તો કરી જુવો ……
અેક સીટ માટે તો લોબિંગ કરી જુઆે તો ખરા….
કેવા ડાહ્યા ડમરા જેવા થઈ ને ઠરી ને બેઠા છો….
ત્યાં જ રહેજો પાછા કોંગ્રેસ નો પવન આવે અેટલે પાછા ના આવતા ..
અને કોંગ્રેસ વાળા પણ બરાબર આ લોભીઆે ને આેળખી લે
ભૂલે ચુકે પણ આ લોકો ને પોતાના અંગત સ્વાર્થ ખાતર પક્ષમાં પાછા લેવાનુ પાપ ના કરતા નહી તો હજુ જે સાચા કોંગ્રેસ ના વોટરો ટકી રહ્યા છે અે પણ ખોવાનો વારો આવશે
હજુ પક્ષમાં બેજીવા હોય અેવા લોકો ને આેળખી લેજો…
અને રવાના થાય તો થવા દેશો
ત્યાં જઈ ને જુતા જ સાચવવા ના છે …
જય ગરવી ગુજરાત