https://www.facebook.com/257857541334603/posts/874707046316313/
હિન્દુત્વનો ઝંડો લઈ
પ્રચાર કરી માત્ર વોટ મેળવતા
નેતાઓ અને રાજકીય પક્ષના આગેવાનો સામે ખંભાતની
ધાર્મિક હિંસાના ભોગ બનેલા લોકોનો આક્રોશ
મળતી માહિતી અનુસાર ખંભાત માં મહાકાળી મંદિર પણ તોડી નાખી ને પૂજારી ઉપર હુમલો થયો છે..બીજું કે રવિવારે ટ્રમ્પ અને મોદી નો નમસ્તે કાર્યક્રમ જ્યારે મોટેરા સ્ટેડિયમ ચાલતો હતો ત્યારે આણંદ જિલ્લાની મોટાભાગની પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ મોટેરા સ્ટેડિયમ માં વ્યસ્ત હતા..જેનો લાભ લઈ ને ખંભાત ના અનિષ્ટ તત્વો માના મુસ્લિમ લોકો એ ઉતરાયણ માં કોઈક કારણ સર બનાવ બન્યો હતો તેને ધ્યાન માં લઇ ને ભાવસાર વાડા ને ટાર્ગેટ બનાવી પુષ્કળ પત્થર મારો.એસિડ ના બલ્બ નાખી ત્રણ જેનો ના પણ ઘર સળગાવી નાખ્યા.ગાડીઓ.બાઈક.ઘરવખરી.દુકાનો રિક્ષા પણ બાળી નાખી ને ભટ નો આતંક મચાવ્યો…આં બાબતે ખંભાત ને આઇ.બી માં રિપોર્ટ પણ હતા પોલીસ ઉતરાયણ થી જાણતી હતી જ કે ક્યારેક છમકલું થવાનું છે ખંભાત ના રાજકીય લોકો પણ આવી નાની મોટી અરાજકતા થી વાકેફ હતા…પણ રાજકીય રીતે પોતાની આબરૂ બચાવવા કોઈ કાર્યવાહી જાણતા હોવા છતાં કરી નહિ..અનેક લોકો ઘાયલ થયાં.માધ્યમ વર્ગવના લોકો ના ઘર બલી ગયા.પુષ્કળ નુકશાન થયું…ગૃહ ખાતા ને બધી જ ખબર હોવા છતાં જાણે જાણી જોઈને છૂટો દોર આપ્યો હોય તેમ સરકાર આંખ આડા કાન જાણી કોઈ ને ટ્રમ્પ ના કાર્યક્રમ મા વ્યસ્ત રહી..કોઈ કાર્યવાહી કરી નહિ.અને છેક મંગળવારે બપોરે સફાળા જાગી ને ઘોડા છૂટી ગયા પછી તબેલા ને તાળું મારવા સરકાર ની ઈજ્જત બચાવવા તાત્કાલિક આણંદ એસ.પી મકરંદ ચૌહાણ રજા ઉપર હોવાથી અમદાવાદ ના ટ્રાફિક ડીસીપી ને આનંદ ના એસ.પી ટ્રાન્સફર કરી.બીજા રૂમમાં મુનશી ને હટાવી ત્યાં ભારતી બેન પંડ્યા ને ખંભાત ડી.વાય.એસ પી તરીકે બે દિવસ બાદ મૂક્યા.અને આઇ.જી તેમજ ક્રાઇમ ના હિમાંશુ શુક્લ ને તાત્કાલિક મોકલી સમીક્ષા કરાવી ૪૮ જણા ની ધરપકડ કરાવી..કે જેમને પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો….પ્રજાનો આક્રોશ છે કે રવિવાર થી મંગળવાર સુધિંકોઈ જ નેતાઓ જાગ્યા નહિ ને જાણે જાણી જોઈ ને સ્થાનિક પોલીસ ની રહેમ નજર હેઠળ તોફાન થવા દીધું અને પીડિતો ની ઘર વખરી ને પાયમાલ થવા દીધી..લોકોને ઘાયલ થવા દીધા..અને પછી સરકાર જાગી ને એકદમ કડક હાથે કામ લેવાનું શરૂ કર્યું તેની પાછળ કોઈક રાજકીય મોટી સાજિશ છે તેવું જાણવા મળે છે. એક જન ની જાણ ગઈ અને અનેક ઘાયલ થયાં…ભાજપ ના ખંભાત ના લોકો પણ આ બાબતે કોઈ જવાબ આપવાનું ટાળી રહ્યા છે..નગરપાલિકા અને ધારાસભ્ય પણ શાશક સરકાર ભાજપ ના હોવા છતાં કોઈ કાર્યવાહી નહિ થતાં લોક આક્રોશ ફાટી નીકળ્યો છે…હજુ કોંબિંગ શરૂ નથી થયું. મોટા પાયે હથિયાર..એસિડ બલ્બ.પત્થરો અને રાયફલ ના ઉપયોગ થાય છતાં સરકાર હજી સુધી ગંભીરતા નાં લે તેની સામે પ્રજા આક્રોશ ફાટી નીકળ્યો…..એક હિ આગ..જન ફરિયાદ….ન્યુઝ ઓફ ગાંધીનગર…(9824653073)