આણંદ જિલ્લાના ખંભાત માં વોર્ડ નંબર ૨.૩.૮ માં હિંદુઓ ના ઘર ઉપર હુમલા કરી.ઘટક હથિયારો સાથે ના ટોળાં એ ઘર આગળ રહેલા વાહનો સળગાવ્યા.
સ્થિતિકાબૂ બહાર જતા કરફ્યુ લદાયો.લઘુમતી વિસ્તાર માં આવેલ હિંદુઓ ના ઘર ને ટાર્ગેટ બનાવી પ્રાણ ઘાતક હુમલા કરવામાં આવ્યા.પુરુષ તેમજ મહિલાઓ ઉપર હથિયાર થી હુમલા થયાં.
ભાવસાર વાડમાં એક પરિવારના લગ્ન પ્રસંગમાં આવેલા યુવાનોએ અમારો વીડિયો કેમ ઉતારો છો કહી વિસ્તારમાં તોડફોડ કરી હતી. કારના કાચ ફોડ્યા હતા અને ઘરોમાં આગ ચાંપી હતી. નોંધનીય છેકે આ જ વિસ્તારમાં એક મહિના પહેલા પણ બે જૂથો આમને સામને આવી ગયા હતા અને પથ્થરમારો કર્યો હતો.
શહેરના અકબરપુરાના જોપડિયામાં વીડિયો ઉતારવા બાબતે બે જૂથો આમને-સામને આવી ગયા હતા અને પથ્થરમારો કર્યો હતો. જેમાં 13થી વધુ લોકો ઘાયલ થયા હતા.
ખંભાતમાં આળી પાવર હૉઉસ વિસ્તારમાં ઋણમુક્તશ્વર મંદિર ની પાછળ માદરેસા બનતાં સ્થાનિક લોકો વિરોધની લાગણી પ્રસરી છે…
હાલ દેશની અને ખંભાતની સ્થિતિ ને પર નજર કરીએ તો હાલ જે હિન્દુઓ પર અત્યાચાર અને હુમલો થઈ રહ્યાં છે. હિન્દૂ ઓને ધાકધમકી આપવામાં આવી રહી છે ભારત દેશના મુસ્લિમો સમાજ હિન્દુઓ ને ખુલ્લેઆમ ધમકીભર્યા અને ઉશ્કેરાજનક શબ્દો ઉપયોગ કરીને ભય નો માહોલ ઉભો થઈ રહ્યો છે…
તેનાં ધ્યાનમાં રાખીને અને એક હિન્દૂ વિસ્તારમાં માદરેસા બનવતા જેમાં બાળકોને હિન્દૂ સાથે નફારતા ભર્યું શિક્ષણ આપવામાં આવે છે. ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા હિન્દુસ્તાન અને હિન્દૂ વિરોધી ઝેર પીવડાવવા માં આવે છે. લવ જેહાદ તથા અલગ અલગ જેહાદ શિક્ષણ તરીકે આપવામાં આવે છે.
ખંભાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી કોમી તંગદિલી નો વાતાવરણ છે. આળી પાવર હૉઉસ માં હિન્દુ મંદિર ઋણમુક્તશ્વર મહાદેવ નો મંદિર અને બહુસંખ્યાકા હિન્દૂ વિસ્તાર છે. મંદિરની પાછળ જ મદરેસા બનવામાં આવતાં વિરોધ થઈ રહ્યો છે….
સ્થાનિકોની માગણી છે કે ખંભાતમાં
અશાંત ધારો લાગું પડે અને માદરેસા પર પ્રતિબંધ લાગવો જોઈએ…. જેથી આળી વિસ્તાર, રાજપુતવાળો,વાંસડાવાળ, દેવ ની પોળ, અંધારીશેરી, વડાવાસુદેવ ની પોળ, સેજપરી, ખારીકુઈ, લાલાજીનીપોળ, ઝંડાચોક સ્વામિનારાયણ મંદિર, રાણા ચકલા,રાજારામ ની ખડકી, પ્રજાપતિ વાસ, તથા ભૈરવનાથ મંદિર પાસે કોઈપણ પ્રકારની ભયજનક પરિસ્થિતિ નું સર્જન ન થાય. કોઈપણ પ્રકારનો વિવાદ ન થાય ….
..પોલીસ પૂરતી ના હોવાથી પ્રિ પ્લાનિંગ મુજબ લઘુમતી ના ટોળાઓ ને કંટ્રોલ કરવામાં નિષ્ફળતા મળી અને તોફાન થાય રાખ્યું સૌ કોઈ જોતાં રહ્યાં..ઘણા લાંબા સમય થી ખંભાત માં ચારેય બાજુ લઘુમતી ની વસ્તી નો પગ પેસારો.વ્યવસાઇક અને શહેર માં ચારે બાજુ હિંદુઓ ની અનેક ફરિયાદ હોવા છતાં કનડગત ની ફરિયાદો હોવા છતાં કાયદો વ્યવસ્થા ની કોઈ ગંભીર નોંધ સરકારે લીધી નહોતી…નગરપાલિકા વિસ્તાર ના નગર સેવકો પણ આં બાબતે ચિંતિત હોવા છતાં કોઈ સમીક્ષા સરકાર તરફથી કરવામાં આવી નથી..હિન્દુ પ્રજા ની માંગ છે. કે ધારાસભ્ય.સાંસદ અને પોલીસ ખાતા ના ઉચ્ચ અધિકારીઓ એ લઘુમતી વિસ્તાર માં ચાલતા ગેર કાનૂની ધંધા વાળા તેમજ શાંત પ્રિય હિન્દુ જનતા ને રક્ષણ આપવા સમીક્ષા કરી કોઈ ઠોસ પગલાં ભરવા જોઇએ .નહિ તો આગળ જતાં સમયે ભારેલાં અગ્નિ જેવી સ્થિતિ નું નિર્માણ થાય તેવું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળે છે. કેમકે દૃશ્યો બહુ ગંભીરતા બતાવે છે. ખંભાત બ્યુરો.ન્યુઝ ઓફ ગાંધીનગર.
News will good and news will also the good
ક્યાં ગઈ લિબરલ મીડિયા ? એક તબરેજ કે એક અખલાક મરી જાય તો એનાં મોત પર એવોર્ડ પાછા કરનારી ગેંગ ક્યાં ? વગર કોઈ કારણે કે પૂરતા સાબિતીનાં અભાવ છતાં ય કસાબ જેવા આતંકીને હિંદુ આતંકવાદનો ચહેરો બતાવી હિંદુઓને ગુનેગાર બનાવનાર પક્ષો ક્યાં ? કોઈ નહિ આવે. રવિશ નહિ આવે, રાહુલ કંવલ નહી આવે, બરખા નહિ આવે. કોઈ ભાવ પૂછવા ય નહિ આવે. પ્રાણઘાતક હુમલા હિંદુ પર થયા ને ! લોકતંત્ર કે સંવિધાન સુરક્ષિત છે. કોર્ટ કે પોલીસ કાર્યવાહી કરશે ? કે પછી શાંતિદૂતોનું આમ જ ચાલશે ?