અત્યારે ઘ ૪ ના સર્કલ ગાર્ડન માં સવર્ણ સમાજના મોટા નેતાઓ નીભાજરી માં સરકાર સામે કેવી રીતે શિસ્તબદ્ધ રીતે આંદોલન કરવી તેની મિટિંગ થઈ રજી છે સરકાર માં ૪ વાગે મળવા બોલાવેલ છે.જેમાં સવર્ણ સમાજના નેતાઓ જશે.પ્રદીપ રાવલ.સમાજ મીડિયા અપડેટ.ગાંધીનગર
સવર્ણ સમાજ ની ૧૫૭૮ છોકરીઓ ને ભરતીમાં અન્યાય નાંથય તે માટે સરકાર જાતીય વર્ગ વિગ્રહ મિટાવવા શું સુધારો કરશે .વિસંગતતાઓ કેવી રીતે દૂર થશે. તેમાટે નીતિન પટેલ તેમજ પ્રદીપસિંહ જાડેજા સાથે ચર્ચા કરવા આવ્યા છીએ..નીતિન પટેલ બાહેધરી આપી છે કે કોઈપણ સમાજ ને અન્યાય નહિ થાય તેવી ખાતરી આપી છે..