છેલ્લા ૨૫ વરસ થી ગુજરાત માં ભાજપ નું શાશન છે.આદિવાસી આંસદ.મંત્રીઓ.ધારાસભ્યો અને અધિકારીઓ ઉપર આદિવાસી સમાજ ખુદ ગંભીર આક્ષેપ કરી ૨૦ દિવસ થી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા કર્યા છે..બોર્ડ ના ચેરમેન.નેતાઓ ઉપર ૧૫૦૦૦ રૂપિયા લઈને અનુસૂચિત જન જાતિ ના પ્રમાણપત્ર વેચતા ના આક્ષેપો..આવા ખોટા પ્રમાણ પત્ર ના આધારે સરકાર ના પોલીસ.રેવેન્યું. કલેક્ટર કચેરી માં ઘણા આદિવાસી નોકરી કરી રહ્યા છે તેમના ઉપર કાર્યવાહી કરવા આં આદિવાસી આંદોલનકારીઓ ધરણા ચલાવી રહ્યા છે..ભાજપ ના ભ્રષ્ટાચાર.ગુનાખોરી નું પ્રમાણ.ઉતરતી છબી ભાજપ માટે ચિંતાજનક છે. આવનારા દિવસો મા ફરી એકવાર ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવશે.