નવી દિલ્હી: જમ્મુ-કશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવાયા બાદ નજરકેદ કરેલા નેતાઓને ધીમે ધીમે મુક્ત કરવામાં આવી રહ્યા છે આ યાદીમાં ગુરુવારે પાંચ નેતાઓને મુક્ત કરવામાં આવ્યા છે. નજરકેદમાંથી આઝાદ થયેલા નેતાઓમાં નેશનલ કોન્ફરન્સના સલમાન સાગર શૌકત ગનઈ અલ્તાફ કલ્લુ અને પીડીપીના નિઝામુદી ભટ્ટ તેમજ મુખ્તિયાર બાબાનો સમાવેશ થાય છે