*“* *આપણો* *ભ્રમ*”
*અશોક* *વાટિકામાં* જ્યારે *રાવણ* ક્રોધમાં આવીને *સીતા* માતાને તલવાર લઈ મારવા દોડ્યો, ત્યારે *હનુમાનજીને* લાગ્યું કે *રાવણ* પાસેથી તલવાર છીનવી લઈને, તેનું ગળું કાપી નાખવું જોઈએ. પરંતુ એ જ સમયે *મંદોદરીએ* *રાવણ* નો હાથ પકડી લીધો. આ દ્રશ્ય જોઈને *હનુમાનજી* ગદગદ થઈ ગયા. પરંતુ *હનુમાનજી* વિચારવા લાગ્યા કે, “જો હું *સીતાજીને* બચાવવા આગળ ગયો હોત, તો મને એ વાતનો *ભ્રમ* થઈ જાત કે, હું ન હોત તો આજે *સીતા* *માતાનું* શું થાત ? તેમને બચાવવા માટે કોણ આગળ આવે ?” તો આવી જ રીતે ઘણીવાર આપણને પણ એવો *ભ્રમ* થતો હોય છે કે *હુ* *ન* *હોત* *તો* *શું* *થાત* *?*
પરંતુ ત્યારે બન્યું એવું કે *સીતાજીને* બચાવવાનું કામ *પ્રભુએ* રાવણની પત્ની *મંદોદરીને* સોપ્યું. ત્યારે *હનુમાનજી* સમજી ગયા કે, “ *પ્રભુ* જે કાર્ય જેમની પાસે કરવાવવા માંગે છે, તેઓ તેમની પાસે જ કરાવે છે.” *ઈશ્વરની* ઈચ્છા વગર કોઈ પણ *કાર્ય* થતું નથી.
આગળ જતા જ્યારે ત્રીજટાએ રાવણને કહ્યું કે, “ *લંકામાં* કોઈ *વાનર* ઘુસી આવ્યો છે અને તે લંકાને *સળગાવવાનો* છે. *”* ત્યારે *હનુમાનજી* ચિંતામાં પડી ગયા અને વિચારવા લાગ્યા કે, “ *પ્રભુ* એ મને લંકા સળગાવવાનું તો કીધું નથી. તો પછી આ *ત્રીજટા* કેમ આવું કહે છે કે, મેં સપનું જોયું છે અને તેમાં એક વાનર *લંકા* ને સળગાવી રહ્યો છે. તો હવે મારે શું કરવું ? *હનુમાનજી* એ ત્યારે કહે છે જેવી *પ્રભુ* ની ઈચ્છા.
જ્યારે *રાવણ* નાં સૈનિકો તલવાર લઈ *હનુમાનજીને* મારવા દોડ્યા, ત્યારે *હનુમાનજીએ* પોતાના બચાવમાં થોડો પણ પ્રયત્ન ન કર્યો. પરંતુ એ સમય જ ત્યાં *વિભીષણ* આવ્યા અને કહ્યું કે, કોઈ *દૂતને* મારવા એ *અનીતિ* છે. ત્યારે પણ *હનુમાનજી* સમજી ગયા કે *પ્રભુએ* મને બચાવવા માટે આ *ઉપાય* કર્યો છે.
*હનુમાનજી* ને ખુબ જ આશ્ચર્ય થયું કે જ્યારે *રાવણે* કીધું કે, આ *વાનર* ને મારવો નથી,પરંતુ તેની પૂછડી પર કપડું બાંધી, ઘી નાખી અને આગ લગાવી દો. ત્યારે *હનુમાનજી* વિચારવા લાગ્યા કે *ત્રીજટાના* સપનાની વાત સાચી હતી. કેમ કે *લંકા* સળગાવવા હું કપડું અને ઘી ક્યાંથી લાવું ? અને આગ પણ કંઈ રીતે પ્રગટાવેત ? પણ આ બધી તૈયારીઓ *પ્રભુએ* *રાવણ* પાસે જ કરાવી લીધી. ત્યારે *હનુમાનજી* કહે છે, જ્યારે તમે *રાવણ* પાસે પણ આવું કામ કરાવી લ્યો છો, તો મારે આમાં *આશ્વર્ય* કર્યા જેવું કંઈ નથી. ત્યારે *હનુમાનજી* ને પણ સમજાય જાય છે કે આપણા *વગર* પણ બધું *શક્ય* હોય છે. આપણે બસ *નિમિત* હોઈએ.
એટલા માટે હંમેશા યાદ રાખો કે આ *સંસાર* માં જે કંઈ પણ થાય છે, તે *ક્રમબદ્ધ* થાય છે. હું અને તમે, તેના માત્રને માત્ર *નિમિત* *પાત્ર* છીએ. એટલા માટે ક્યારે પણ *મનુષ્ય* *જીવે* એ *ભ્રમ* માં *ન* રહેવું જોઈએ કે, “ *હું* *ન* *હોત* *તો* *શુ* *થાત* *?* અથવા *હું* *નહી* *હોઉ* *તો* *શું* *થશે* *?* *”* જો આપણે એ *સ્થાન* પર ન હોઈએ તો તેની *જગ્યાએ* *ભગવાન* કોઈ બીજા *પાત્ર* ને *નિમ્મીત* બનાવે ,ઘણા લોકો અખબારી સંપાદક સવારે લખેલા શુભાશિતો અને બુદ્ધિજીવીઓ ની પોસ્ટ જોઈ પોતે મહાન હોય તેમ પોતાના મન ના વિચારો મોદીજી ની જેમ મન કી બાત ની જેમ પોસ્ટ કરતા હોય છે જાણે કે તેમની વાત ને બધા માની લેવાના હોય અને વાંચતા હોય.હકીકત મા લખેલું પોતે વાંચે તોયે ખબર પડે કે અમલવારી શક્ય છે કે નહિ.અને પાછા અખબારી તંત્રી ને સલાહ આપે કે જે પોતાના ૨૫ વર્ષ થી અખબાર બહાર પાડતા હોય અને સરકારી રજિસ્ટર્ડ હોય કે જેના તંત્રી લેખ ની નોધ સરકાર માં લેવાતી હોય.પાછા તેને સલાહ આપે કે અને તો અમારા મન ની વાત જ કહીએ.જાણે કેટલા પુસ્તકો બહાર પાડી મોટા સાહિત્યકાર ના હોય..લેખકો અને સાહિત્યકારો પણ અખબારી માલિકો નુંમાં જાળવી પોતાની વાત વ્યવસ્થિત પ્રસિદ્ધ કરવા વિનંતી કરતા હોય છે..પોતાના મન ની પેદાશ ના બેચાર નવરા લોકો ભેગા કરી રૂપિયા વેરી સંગઠન ના પાટિયા ચલાવી ગામ ગજાવી કોઈના ડોનેશન થી પાછા પ્રોગ્રામ કરી પોતાને નામ પ્રેસ છપાવવા હોય…કહેવાય સમાજ સેવક..આવા સ્વ વિચાર વાળા લોકો ઠેર ઠેર જોવા મળશે…ઘણા તો મન ની વાત નો ભરાવો થતાં અપચો થયો હોય તેમ મહિને દહાડે એકાદ લાઈવ વિડિઓ મૂકી સલાહ આપે…કે જાણે તેમને બધા રાજનેતાઓ અને સમાજો અનુસરતા હોય….પાછા પાંચ પચીસ દુભાષિયા વાહ વાહ કરવા રાખ્યા હોય એટલે શોશિયલ મીડિયામાં ગજાવી તે બધા રંગબેરંગી કૉમેન્ટ
કરે ……આવા નકલી બની બેઠેલ પોતાની જાત ને મોટાગજા ના લેખક સાહિત્યકાર,સમાજ સેવક ગણાવી કોઈ ના પટાવાળા બની બેચાર એવોર્ડ સોંકેશ માં ગોઠવી પાછા ફોટા મૂકી વાર તહેવારે જુદા જુદા પોષક માં ફોટા મૂકે….આવા ખોટા ભ્રમ વાળા અંત મા ક્યાંય ઠેકાણું ના પડ્યું હોય તો ઠેકાણે પડી જાય અને જવાબદારી નું ભાન થતા ધંધે લાગી ગામ પણ બદલી ભટકતા હોય અને ભાગી. જઈ બધી સેવાઓ ભૂલી જાય અને રસ્તે મળે તો પણ મો છુપાવતા જોવા મળે.આવા સામાજિક મનો રોગીઓ થી ચેતજોઃ… નહિ તો તમને ધંધે લગાડી દેશે.કંઇક ખોવાઈ ગયા…જેના ઘેર આજે લોકો ચલાવતા હોય છે કે જેના ઘેર હોલ્લાં કુસ્તી કરે છે.****આપણા વડવાઓ પણ કહેતા કે નવા પરણેલા ને બે ચાર મહિના વતાવા નહિ.કેમકે ઘણા ઉછાછરા.કુદામ કુળ કરે..પછી ઠેકાણે પડી જાય..એમ નવા રાજકીય કે સામાજિક સંગઠન માં બેચાર વર્ષ થી પડેલા ને થોડા કૂદકા મારવા દેવા..આપોઆપ સામાજિક વિચિત્રતા ના દર્શન આયનામાં થતાં ભાન આવે એટલે આપોઆપ સીધા થઈ જશે.આવા ને બહુ વાતાવા નહિ કુદમ્ કૂદ કરતા કેટલાયે ઠેકાણે પાડી ગયા, હોય તેમ કરવા દેવા…અમારી જેમ એમના સર્કસ ના ખેલ જોયા કરવા…લખેલું વાંચીને સુધી તો ઠીક.બાકી સમય શીખવાડી દેશે…ખોટા ઘર્ષણ માં આવું નહિ. કેમકે આજકાલ વર્ષોના અનુભવી.કોઈ દાગ જીવન માં લાગ્યો ના હોય તેવાં રાજકારણી અને સમાજ સેવકો ને પણ આં બાબલા સલાહ આપતા હોય છે.કેમકે તેમને પ્રોજેક્ટ પ્રમાણે સ્વ સ્વાર્થ છોડેલા હોય છે જે સરકાર અને સમાજ માં સ્ટેમ્પ શાશન ની ભૂમિકા ભજવતા હોય છે આદેશ તેટલું દોડે…
*શીખ** :- *માણસ* *માત્ર* *એ* *કોઈ* *ભ્રમ* *માં* *ન* *રહેવુ* *કે* *હુ* *છુ* *તો* *જ* *આ* *શક્ય* *છે* , *અને* *હુ* *નહી* *હોઉ* *તો* *શુ* *થશે* , *માણસ* *ને* *પ્રભુ કાર્ય માટે નિમ્મીત* *જ* *બનાવે* *છે* .
સરસ 👌