**વિજય રૂપાણી એ નૈતિકતા સમજી તાત્કાલિક રાજીનામું આપી રાજકોટ માં રહી સહી તેમની આબરૂ બચાવી લેવી જોઈએ..છેલ્લા પ્રજાસત્તાક દિન ની તેમની પ્રસિદ્ધિ થાય તે માટે કલેકટર ની સહી થી પત્રકારો ને ચેક આપી નવાજી ભ્રષ્ટાચાર કરાવ્યો નાં આક્ષેપ.અખબારી આલમ ને બદનામ કરતું ભાજપ**
રાજકોટ ના બુદ્ધિ જીવીઓ સોશ્યલ મીડિયામાં આક્રોશ કાઢી રાજકોટ ની આબરૂ બચાવવા કમર કાઈ છે.*
પ્રદીપભાઇ આપ આ નૈતિકતા ભૂલી ગયેલ સરકાર ને દપૅણ બતાવી રહ્યા છો તે બદલ અભિનંદન ને લાયક શો સાચું પત્રકારત્વ એજ કહેવાય જે નીડર પણે લખી શકે।
Thanks.I always true side