‘એથી હું આસાનીથી એમનો શિકાર કરી લઉં છું !’
એક કહેવત છે કે ‘100 ચૂહે ખાકર બિલ્લી ચલી હજ કો !’ જેટલું ખોટું કરી શકાય એટલું કર્યું ! જેટલું નફરતી ઝેર ઓકી શકાય એટલું ઓક્યું ! મુસ્લિમ સમુદાયને જાજા છોકરાવાળા ઘૂસણખોર કહ્યા ! તમારી ભેંસ/ જમીન/ મંગળસૂત્ર ઝૂંટવી લેશે એવો ડર પણ બતાવ્યો ! જેટલો સત્તાનો દુકુપયોગ થય તેટલો કર્યો ! યૌન ષોષણ કરનારાને છાવર્યા ! ક્રિમિનલ અને નફરતીને મિનિસ્ટર બનાવ્યા ! ભ્રષ્ટાચારીઓને મુખ્યમંત્રી/ નાયબ મુખ્યમંત્રી બનાવ્યા ! વિપક્ષના MLAને ખરીદીને રાજ્ય સરકારો ગબડાવી ! હવે તેઓ ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન કરી સરકારી ખર્ચે ‘ધ્યાન’નો ઢોંગ કરે છે !
બુદ્ધે, સાધુનાં વસ્ત્રો ધારણ કરેલા એક શિકારીને જોઈને આશ્ચર્યથી પૂછ્યું : “તું શિકારી જ છો, તો પછી આ સન્યાસીનાં વસ્ત્રો કેમ પહેર્યાં છે?”
શિકારી બોલ્યો : “સાધુની વેશભૂષા જોઈ પશુ-પક્ષી ડરતાં નથી, અને એથી હું આસાનીથી એમનો શિકાર કરી લઉં છું !”rs [કાર્ટૂન સૌજન્ય : સતિષ આચાર્ય]