26 jan fariyad-1 NG --215--26-5-24 pdf
અમદાવાદ:
અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ, ફાયરની ટીમ દ્વારા ગેમઝોનમાં તપાસ
રાજકોટ સિવિલમાં સર્જાયા કરૂણ દ્રશ્યો
રાજકોટ અગ્નિકાંડના મૃતકોના થશે DNA ટેસ્ટ
*બ્રેકિંગ ન્યુઝ*
*ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના*
*ગાંધીનગર થી મોટર માર્ગે રવાના થતા મોડી રાત્રે પહોંચશે રાજકોટ*
*મોડી રાત્રે ઉચ્ચપોલીસ અધિકારીઓ અને વહીવટી તંત્ર સાથે યોંજશે બેઠક*
ભાગીદારો…
1…યુવરાજસિંહ સોલંકી
2…મહેન્દ્રસિંહ સોલંકી
3…પ્રકાશ જૈન
4…રાહુલ રાઠોડ
આરોપી યુવરાજસિંહ સોલંકી…..ધડપકકટ થયેલ છે અન્યની શોધખોળ ચાલી રહી છે… મળતી માહિતી અનુસાર..ચાર થી વધુ ભાગીદારો છે
રાજકોટ દુર્ઘટના બાદ જામનગરના ગેમ ઝોન પણ બંધ કરાયા
TRP ગેમઝોન આગ ઘટના અંગે ગુજરાત સરકાર એક્શનમાં
ગુજરાતમાં તમામ ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ
મુખ્યમંત્રીએ તંત્રને બચાવ રાહત કામગીરી માટે આપી સૂચના
IPS સુભાષ ત્રિવેદીના નેજા હેઠળ SIT
અમદાવાદ ચીફ ફાયર ઓફિસર SIT માં સામેલ
SIT ના સભ્યો રાજકોટ જવા રવાના
તક્ષશિલા કાંડ 24 મે 2019
22 વિધાર્થીઓ ના મૃત્યુ
મોરબી દુર્ઘટના 30 ઓક્ટોબર 2022 140 થી વધુ લોકોના મૃત્યુ
હરણી દુર્ઘટના 18 જાન્યુઆરી 2024
14 લોકો ના મૃત્યું
રાજકોટ ગેમઝોન 25 મે 2024
અત્યાર સુધી 26 લોકો ના મોત
****”*”**”*********************************
Jignesh Kalavadia: નઠોર નેતાઓ મગર નાં આંસુ સારશે..
ભ્રષ્ટાચાર નો દૌર ફરી આમ જ ચાલશે..
ભૂલકાઓ ની યાદ પરિવારને કાયમ સતાવશે..
પણ આમ જનતા ફરી આમ જ ચુપ્પી સાધશે..
😢😢😢😢
Jignesh Kalavadia: હું અહી એક સૌથી અગત્યની વાત તરફ ગુજરાત ની જનતાનું ધ્યાન દોરવા ઈચ્છું છું. રાજકોટમાં જે હૃદયદ્રાવક દુર્ઘટના ઘટી છે તેની પાછળ નું સૌથી મોટું કારણ ભ્રષ્ટાચાર છે. લાખો રૂપિયાની લાંચ લઈને આવા ગેરકાયદેસર માંચડા ઊભા કરી ને લોકો નાં જીવ ને જોખમ માં મૂકી થતી આર્થિક પ્રવૃત્તિઓ ને ચલાવવા દેવામાં આવે છે. આ પ્રકારની ઉપરની આવકમાં અધિકારીઓ (નોકરશાહ) અને પદાધિકારીઓ (નેતાઓ) ની મીલીભગત હોય છે જેના કારણે લોકોનાં જીવન સાથે થતી ખિલવાડ તરફ આંખ આડા કાન કરવામાં આવે છે. જ્યાં સુધી તમે ભ્રષ્ટાચાર સામે એક થઈને અવાજ નહી ઉઠાવો ત્યાં સુધી આવી કરુણ દુર્ઘટનાઓ ને ફરી ફરી ઘટતા નહી રોકી શકો.