NG-212-23-5-24 pdf NG-212-24-5-24 pdf NG-214-25-5-24 pdf
અંત્યત દુઃખદ બાબત આજે સદગુરૂ શ્રી બજરંગ દાસ બાપા ની પૂનમ છે અને આજે જ ભાવનગર ખાતે શિવાજી સર્કલ પાસે બાપા સીતારામ નું મંદીર પાડી દેવા માં આવ્યું હવે જોવાનું એટલુ જ રહ્યું છે જો મંદીર હટાવવામાં આવતું હોઈ તો કેટલી હદે તાનાશાહી ગુંડાગર્દી
હિન્દૂ ની સરકાર ભાજપ કહે છે… બધાય… હિન્દૂ ધર્મના નામે ચરી ખાતા પનોતી ની સરકાર ક્યાં છે હિન્દૂ ધર્મના નામે આજે વોટ માંગે છે શ્રી રામ નું મંદિર અયોધ્યા બનવ્યુ આ છે ભાજપ સરકાર હિન્દૂ હિન્દૂ કરીને ઉલ્લુ બનાવે છે કતલખાના માલિક જોડે *250* કરોડ રૂપિયા લીધા છે હજી હિન્દૂ ગૌમાતા ને રાષ્ટ્રય બનાવ છે પનોતી સરકાર ભાજપ હિન્દૂ ના નામે ચરી ખાય છે હિન્દૂ ઉપર વિશ્વાસઘાત જાગો હિન્દૂ જાગો હવે ઇતિહાસ કે સમાજ ઉપર ખોટી ટીપણી કરનાર ને… જવાબ આપો સજા અપવો ભ્રસ્ટાચાર ભાજપ ને બહાર કાઢો… ઉદ્યોગપતિઓ ની સરકાર ભાજપ.. ગરીબો નો મરો છે દિવસે દિવસે…
જ્યારે ચૂંટણીમાં વોટ બેન્કની ભીખ માગતા રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવાના માહીરોને આ ભારે પાપ લાગવાનું છે. આવા ડિમોલિશન કાર્યક્રમમાં રાજકારણીઓ ઘરમાં ખૂણામાં ભરાઈ રહે છે પણ પ્રજાના આક્રોશનો સામનો કરવા માટે પણ સક્ષમ નથી અને શાસક સરકારમાં રાજકીય નેતાઓના ખભે પોલીસ બંદોબસ્તમાં ડિમોલેશન કરાવી રહ્યા છે જ્યાં ધાર્મિક લોકોની આસ્થા જોડાયેલા શિખર મંદિરોને પાડીને નાખવા કેટલા અંશે વ્યાજબી છે.