*😡 શું ભારતીય જનતા પાર્ટી અને ભુપેન્દ્રભાઈ પટેલ ની સરકાર ક્યારેય નહી સમજી શકે કે કર્ણાટક હાથ માથી કેમ ગયુ?😡*
આજે એક કડવો અનુભવ થયો…. મને એકલાને નહી પરંતુ ડેઇલી હજારો વ્યક્તિને આવા કડવા અનુભવ થતા હશે… અને થતા રહેશે એમાં આપણા જેવા કશું કરી શકવાના નથી…..
પહેલાના જમાનામાં રાજાશાહી હતી અને રાજા પોતાનો વેશ પલટો કરી એક સામાન્ય માણસ બની નગરમાં આંટો મારી ને માહિતી એકઠી કરતા કે સામાન્ય માણસને કોઈ તકલીફ તો નથીને કોઈ અને હોય તો એનુ નિરાકરણ લાવતો….. હવે લોકશાહી તંત્ર આવ્યું અને લોકો ને પડતી તકલીફ અવર નવર પોતે ચૂંટેલા વ્યક્તિ ને વિવિધ પ્રકારના સોશ્યલ માધ્યમ થી પોતાની તકલીફો અને ભ્રસ્ટાચાર ની વેદના કેતા આવ્યા છે… અને એના સોલ્યૂશન આવી રીતે આવતા હોય છે…. આજે એક તકલીફ એવી છે જે દેખાવમાં સામાન્ય છે પરંતુ એ સનાતન ધર્મને પણ જોવા જઇયે તો ઠેશ પહોંચે એવી છે…
ગયી રાત્રી એ ડીસાથી નવસારી GSRTC ની બસમાં ટિકિટ કરાવી ડીસાથી બસમાં બેઠો.. ડીસાથી સાંજે 7 વાગ્યે બસ ઉપડી… હવે મસ્ત આપણી મોજ મસ્તીમાં જર્નીનો આનંદ લેતા બસમાં શાંતિ સર બેઠા હતા અને એકજ વિચાર આવે કે બસ ક્યાંક હોટલ પર રોકાય અને સારુ ભોજન કરી લઈએ અને બસમાં મારા જેવા કેટલાય માણસો પોતાની ફેમિલી અને નાના નાના છોકરાઓ સાથે એ પણ રાત્રી સમય એજ વિચાર સાથે જર્ની કરતા હોય કે ક્યાંક સારી હોટલ પર બસ રોકાય અને સારુ ભોજન કરી લઈએ… હવે હું જે બસમાં હતો એ એવા રૂટની બસ કે જેમાં 99% પબ્લિક હિંદુ હતી…. હવે ઊંઝા અને મહેસાણા વચ્ચે માનસી હોટલ પર બસ રોકાઈ અને કંડક્ટર બોલ્યો ચાલો ફટાફટ જમી લો… ગરમા ગરમ…. નાના છોકરાઓ બુમાબુમ કરવા લાગ્યા કે હોટલ આવી જમવું છે ચાલો…..
હવે નીચે ઉતરી હોટલ પર ગયા… હું પણ ગયો મને પણ ભુખ લાગી હતી… ત્યાં મેનુ જોયું એટલે ડબ્બલ ભાવ 😊 મને લાગ્યું કે ભાઈ કંઈક હાઈ કઓલિટી નો જમવાનું હશે…. પણ આજુબાજુ નજર કરી એટલે બધાજ સ્ટાફમાં મુસલમાન હતા… એક સ્ટાફ નો ભાઈ મિરાજ અને બુધાલાલ હાથ માં ચોળતો ચોળતો પાણી નો ગ્લાસ લઈને આવ્યો… મેં આજુબાજુ જમતા તા એમની થાળીમાં નજર કરી મને કઈ બરાબર સબ્જી નો કલર અને કોલિટી દેખાણી નહી.. તોય મેં પુછી લીધું એક કાકાને કે કેવું જમવાનું છે… કાકા જમતા જમતા બોલ્યા કે પૈસા પડી ગયા અને તોય ભુખાને ભુખા… કઈ ગળે ઉતરે એવુ નથી….. હું ત્યાંથી ફટાક દઈને બહાર નીકળી ગયો… મેં કંડક્ટર ત્યાંથી બસમાં ચડ્યો એટલે કંડક્ટર ને પુછ્યુ કે જમવાનું કેવું હતું માસ્ટર…
માસ્ટર બોલ્યા કે ભાઈ હું અહીંયા જમતો નથી… તો મેં કીધું કે તમે નથી જમતા તો અમને કેમ અહીંયા જમાડવા બસ ઉભી રાખો છો.. કોઈ સ્વાદ નથી, કોઈ કોલીટી નથી… માસ્ટર બોલ્યા ભાઈ બધે ભ્રસ્ટાચાર જ છે અમે તો તમારી ટિકિટ લીધી એમ આ હોટલે બસ ઉભી રાખો અને 200 રૂપિયા હોટલ વાળા અમને આપે એ લઈને નીકળી જવાનું… મેં કીધું તમે 200 રૂપિયા માટે અમને ભુખા રાખ્યા અને જે જમ્યા એમના પૈસા પાડી નાખ્યા… અને મેં કીધું કંડક્ટર ને કે કાલે તો સોશ્યલ મીડિયામાં ચગાઇ નાખીશ….
😀માસ્ટર હસવા લાગ્યા કે ભાઈ તારા જેવા કેટલાય વિડિઓ બનાવીને અને ડેઇલી કંમ્પ્લેઇન કરે છે પણ કશું થવાનું નથી કારણ કે GSRTC વાળા આ બસો ઉભી રે અને હોટલમાં ખાય એના માટે એનુ ટેન્ડર બહાર પડે અને એમાં આ હોટલ વાળાએ લાખ રૂપિયામાં ટેન્ડર પાસ કરાવી દીધો… હવે કશુંજ ના થાય… હવે આ હોટલ વાળાની જ મનમાની ચાલશે એને લાખ રૂપિયામાં GSRTC ખરીદી નાખી….
😔ઓહો બાપરે.. કેટલો મોટો ભ્રસ્ટાચાર… આવી તો કેટલી બસો ઉભી રે… અને સામાન્ય માણસના કેવી રીતે ખિસ્સા ખાલી થાય અને તોય બિચારા ભૂખ્યા રે… આ GSRTC ડિપાર્ટમેન્ટ કેવી રીતે પૈસા કમાવે અને એમની મિલી ભગતથી મુસલમાન ની હોટલ પર બસ રોકવી ને મજબૂરીમાં હોટલનું ખાવાનું… વાહ… જે લોકો નોનવેજ ખાતા હોય એમને વેજ કેવી રીતે બનાવતા આવડે અને.. બનાવે તો પણ પેલા એક લાખ રૂપિયા ટેન્ડર ના કાઢવા માટે અને હિંદુ સનાતની ને સનાતન પ્રત્યે આકર્ષણ કરવા જો ધીરેન્દ્ર શાસ્ત્રી જેવા બાગેસશ્વર ધામ વાળાને પ્રચાર કરવા જો સરકાર ઈચ્છતી હોય તો પેલા તો તમે આ લાખોની સંખ્યામાં અવર નવર જવા જે લોકો બસમાં ટ્રાવેલિંગ કરે છે એમને જો હિંદુ વેજ હોટલ પર જમાડવાનું કામ કરો તો આ ધર્મની વાતો ઉતરશે અને સમજાશે.. બાકી તો જેવો આપણો ખોરાક એવા આપણા વિચારો.. બાકી તો બધી પબ્લિકને ખબર જ છે કે હિંદુ નામ પર ચેલિયા મુસલમાન ગ્રુપ આ હોટલના ધંધા પર કેવો મોટો કબ્જો કરીને બેઠા છે…
👉હવે સરકાર એમ ‘ના’ કે, કે તમે શું કામ ત્યાં જમો છો… તમે ત્યાંજ તમારા આપેલા મુસલમાનોના ઠેકા ઉપર બસ ઉભી રાખો એટલે પબ્લિક મજબૂરીમાં ભૂખ્યા પેઠે પોતાની ભુખ સંતોષવા ખાય છે અને હિન્દુ ના ગલઠુંથી માં સનાતની ખતમ કરવાના ઠેકા ખોલવામાં તમારો જ પુરો સહયોગ છે એટલે હિન્દુ રાષ્ટ્રની ખોટી વાતો ના કરશો…
👉અને જે ગવર્મેન્ટ ઓફિસરો જે નાના નાના કરિયાણાના વેપારીઓ ના તેલ ના ડબ્બા અને કરિયાણા ની વસ્તુઓ પર તમારા માપ દંડો ની તુલનાત્મક ખામીઓ કાઢી ને એમને હેરાન પરેશાન કરો છો તો આવી હોટલો પર રેડ પાડી ને ત્યાં કેમ કોઈ તમારા માપ દંડો ને ચેક કરીને ખામીઓ નથી કાઢતા કે આ વેજ માં કંઈક નોનવેજનો ભેળસેળ તો નથી ને….
👉 હું એના માટે મારા શબ્દોનો પ્રહાર કરું છું કે મારા આ લેખથી કઈ સરકારની આંખો નથી ઉઘડવાની કેમ કે મારા કરતા પહેલા પણ મારા જેવા વ્યક્તિઓ ઓલ રેડી આવી હોટલનોની વિરુદ્ધમાં વિડિઓ બનાવી પ્રૂફ સાથે અરજીઓ કરેલ છે અને આવેદનપત્રો અપાયેલ છે પણ આ ચેલિયા મુસલમાનોનું સંગઠન એટલું મજબૂત છે અને એમની ભવિષ્યની જે સોચ છે એ પ્રમાણે એમનું કામ મજબૂત છે અને એમના આગળ સરકાર આંખ આડા કાન પણ નથી કરતી…..
આ મેસેજ ને એટલો ફોરવર્ડ કરો કે ખાદ્ય સુરક્ષાના ઓફિસરો રેડ પાડી એમના પર્દાફાસ કરે અને સરકારની આંખો ખુલે…
🙏સત્ય મેવ જયતે 🙏
કોઈપણ રાગદ્વેષ વિના અહી સમાચાર પ્રાપ્ય થયે જન જાગૃતિ ના ભાગ રૂપે સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવે છે…કોઈપણ વણઘા જનક સમાચાર કોઈને પણ લાગે તો તંત્રી નું ધ્યાન દોરી સમાચાર દૂર કરી શકાશે….તંત્રી
#DEVANSHIJOSH